બ્લોગ્સ

Dhyan-Smaran-5
એપ્રિલ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran-5

વચનામૃત પ્ર.૨૨માં શ્રીહરિએ શીખવેલ રીત મુજબ ધ્યાનમાંથી ઊભા થયા પછી પણ ભજનનું વાતાવરણ જાળવી રાખવું અતિ જરૂરી છે. તે માટે બીજાં કામ કરતાં થકાં પણ જે જે કુનેહ કામ લાગે એવી છે, તે વિશે હજુ આપણે થોડું વિશેષ

સ્મરણ

ધ્યાન

વધુ વાંચો
Dhyan-Smaran-3
ફેબ્રુઆરી 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran-3

વહાલા ભક્તો ! ભગવાનના ધ્યાનનું ફળ તો અવિનાશી, અલૌકિક અને અનંત છે; પરંતુ આપણું મન ધ્યાનમાં સ્થિર થતું નથી, તો ધ્યાનમાં મનને સ્થિર કરવાના ઉપાયો શું છે ? તેના અલગ અલગ ઉપાયો છે — ગોપાળાનંદ સ્વામીને સ્વામ

ધ્યાન

મહિમા

ધીરજ

પ્રેમ

વધુ વાંચો
Dhyan Smaran-2...
જાન્યુઆરી 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan Smaran-2...

સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનના ધ્યાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં ખૂબ જ ગવાયો છે. સદગુરુ શ્રીઆધારાનંદ સ્વામીએ કહ્યું છે : કોઈ સંત-ભક્ત પ્રેમથી પોતાની વૃત્તિને એકાગ્ર કરી સ્વામિનારાયણ ભગવાનનું એક પળવાર

ધ્યાન

વધુ વાંચો
Dhyan-Smaran...
ડિસેમ્બર 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhyan-Smaran...

ધ્યાન એટલે ચિંતન. સ્મરણ એટલે સ્મૃતિ કે નામરટન. બંધ આંખે કે ખુલ્લી આંખે જેટલું શ્રીહરિનું ચિંતન થાય તેટલું ભગવાનનું ધ્યાન થયું કહેવાય. જો ચિંતન બીજું થતું હોય તો આંખો બંધ કરી આસન વાળી બેઠા હોઈએ તોપણ એન

સ્મરણ

ધ્યાન

વધુ વાંચો
Bhajannu Ang: Kathamrutam
ફેબ્રુઆરી 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhajannu Ang: Kathamrutam

આપણે બધાએ ઈન્દ્રિયો-અંત:કરણના ભાવને ભગવાનમાં હોમીને મૂર્તિમાં જોડાઈ જાવાનું છે. મૂર્તિનું સુખ લૂટવાનું છે. જેણે ભજનનું સુખ જાણ્યું ને માણ્યું છે, એને એમાં જે મજા આવે છે એવી બીજી કોઈ વાતમાં આવતી નથી. આ

ભજન

ધ્યાન

વધુ વાંચો