બ્લોગ્સ

Mano Chaitanyarup Tamaru...
એપ્રિલ 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Mano Chaitanyarup Tamaru...

જ્યારે સિકંદર(એલેક્ઝાન્ડર) ભારત આવ્યા, ત્યારે તેમને અનુભવ થયો કે અત્યાર સુધી તેમણે જીતેલા તમામ દેશોમાં સૌથી વધુ સત્યવાદી અને જ્ઞાની લોકો ભારતમાં જ છે. આથી તેમના મનમાં ભારતના મુખ્ય દાર્શનિકો અને સંતોને

આત્મનિષ્ઠા

વધુ વાંચો
Atmabhave-Brahmabhave Bhajan Karya No Labh !
સપ્ટેમ્બર 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Atmabhave-Brahmabhave Bhajan Karya No Labh !

આપણે જડ નથી, આપણે માયા નથી; આપણે તો ચિદ્ છીએ, માયાથી અલગ, માયાથી પર, શુદ્ધ ચૈતન્ય આત્મા છીએ. જન્મોજન્મથી દૃઢ થઈ ગયેલા માયાભાવને આત્મભાવ વડે જ ખસેડવો પડશે. હું આત્મા છું, હું બ્રહ્મ છું. આ શરીરમાં હું

બ્રહ્મભાવ

આત્મનિષ્ઠા

વધુ વાંચો
Shriharinu Smaran Kem Karvu Joie ?
ફેબ્રુઆરી 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shriharinu Smaran Kem Karvu Joie ?

શ્રીહરિએ શિક્ષાપત્રીમાં કહ્યું છે - જેમ કે, ભાત-ભાતના સંકલ્પ-વિકલ્પ થાય, પંચવિષય ભોગવાય, માન-મોટ્યપ કે કીર્તિ મેળવવાની ઈચ્છા થાય, મળે તો મજા આવે અને તે ટળે તો દુ:ખ થાય. આ બધો સૂક્ષ્મદેહનો ડખો છે. આપણ

સ્મરણ

બ્રહ્મરૂપ

આત્મનિષ્ઠા

વધુ વાંચો
Agyan
ફેબ્રુઆરી 01,2024
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Agyan

જંગલમાં એક સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો અને અસહ્ય પીડાને કારણે તે મૃત્યુ પામી. એકલું નવજાત સિંહનું બચ્ચું ત્યાં પડ્યું હતું. ઘેટાંઓને લઈને પસાર થતા એક ભરવાડે આ જોયું. તાજા જન્મેલા બચ્ચા પ્રત્યેના દયાભ

આત્મનિષ્ઠા

દેહભાવ

વધુ વાંચો
Sad. Gopalanand Swamini Atmanishtha
ઑક્ટોબર 01,2022
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sad. Gopalanand Swamini Atmanishtha

એક સમયે ગઢડાથી સદ્.ગોપાળાનંદ સ્વામી સંતમંડળ સહિત જૂનાગઢ શ્રીજી મહારાજનાં દર્શન કરવા સારુ જાતા હતા. રસ્તા માં તેઓ સારંગપુર ગામને પાદરે આવ્યા. ત્યારે ત્યાં રહેલા નાગડા વૈરાગીઓએ સંતોને ઘણાક ધોકા મારી નદી

આત્મનિષ્ઠા

વધુ વાંચો
Brahmrup Banvana Sauthi Safal Upay Kaya ?
ઑક્ટોબર 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Brahmrup Banvana Sauthi Safal Upay Kaya ?

બ્રહ્મરૂપ બનવાના મુખ્ય ત્રણ ઉપાય છે : આપણે દેહરૂપ નથી છતાં તે મનાઈ ગયું છે, તે દેહના ભાવોને ખોટા કરવા. આપણે પોતે જે છીએ તે આત્મસ્વરૂપ બ્રહ્મસ્વરૂપનું આક્રમક થઈને ખૂબ જ મનન-ચિંતન કરવું. આપણા શુદ્ધ ચૈત

આત્મનિષ્ઠા

બ્રહ્મરૂપ

વધુ વાંચો
Vachnamrutma Atmanishtha...
સપ્ટેમ્બર 01,2022
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vachnamrutma Atmanishtha...

એકવાર શ્રીગઢપુરની ઘેલા નદીમાં પૂર આવ્યું. તે જોવા માટે શ્રીજીમહારાજ રતનજી, ભગુજી વગેરે પાંચ-સાત પાર્ષદોની સાથે ગઢ પાસે આવ્યા. ત્યાં ઢોરા ઉપર પાર્ષદે ધાબળી પાથરી તે ઉપર શ્રીજીમહારાજ બેઠા. તે સમયે ખળખળી

આત્મનિષ્ઠા

વચનામૃત

વધુ વાંચો
Jo Atmanishtha Nahi Kelviye To ?
સપ્ટેમ્બર 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Jo Atmanishtha Nahi Kelviye To ?

વહાલા ભક્તો ! માનો કોઈને એવી ઈચ્છા હોય કે મારી પાસે કોહિનુર હીરો હોય, ખૂબ જ કિંમતી ઘરેણાં અને ઝવેરાત હોય તો કેવું સારું !! પરંતુ તેને એ ખબર હોવી જોઈએ કે, એને સુરક્ષિત રાખવાની તિજોરી વિના તે મેળવ્યા પછ

આત્મનિષ્ઠા

વધુ વાંચો
Atmanishthama Concession...
ઑગસ્ટ 01,2022
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Atmanishthama Concession...

વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ આ વર્ષ સં.૨૦૭૮ને ‘આત્મનિષ્ઠા વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને આત્મનિષ્ઠાના અભાવે આપણામાં ઘણીક ઉણપો રહી જાય છે અને તેને કારણે ભજન-ભક્તિ અને ઉપાસનામાં વિક્ષેપો પણ રહ્યા કરે છે. મ

આત્મનિષ્ઠા

અભ્યાસ

વધુ વાંચો
Atmanishtha Varsh-2078: Atmarup Manay Aapnu...
ઑગસ્ટ 01,2022
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Atmanishtha Varsh-2078: Atmarup Manay Aapnu...

સં.૧૮૭૬માં મહારાજે આદરજમાં મોટો અન્નકૂટ ઉત્સવ કર્યો. ત્યાં બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી,ચૈતન્યાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી; આ ચાર સંતોને સદ્દગુરુ તરીકે સ્થાપ્યા. પછી મહારાજ અમદાવાદ અને અસલાલ

આત્મરૂપ

આત્મનિષ્ઠા

વધુ વાંચો
Atmanishtha Kem Kelvvi Joie ?...
ઑગસ્ટ 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Atmanishtha Kem Kelvvi Joie ?...

વહાલા ભક્તો ! આપણે આ માયિક જડ દેહ નથી, પણ શુદ્ધ ચૈતન્યમય આત્મા છીએ. આ દેહ જન્મ્યો છે અને એક દિવસ મરવાનો જ છે. જ્યારે આપણે આત્મા અજન્મા અને અમર-અવિનાશી છીએ. હજુ સુધી પ્રભુને પામ્યા નથી એટલે અનંત જન્મોથ

આત્મનિષ્ઠા

આત્મભાવ

વધુ વાંચો
Vedrasma Bolya Hari...
જુલાઈ 01,2022
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vedrasma Bolya Hari...

સદ્.સ્વરૂપાનંદ સ્વામી શ્રીજીમહારાજના નંદસંતોમાં પ્રથમ હરોળમાંના એક આત્મનિષ્ઠ સંત હતા. એકવાર સ્વામીને શરીરે મોટું ગૂમડુ થયું, તે પાક્યું અને અંદર જીવડાં પડ્યાં. ઘણી આૈષધિ કરવા છતાં ગૂમડું મટે નહીં, છતા

આત્મનિષ્ઠા

વધુ વાંચો