Blogs

Chaturmas..!!
Jul 01,2023
by Prasannavadan Swami - Kundaldham

Chaturmas..!!

ચાતુર્માસ એટલે ભગવાનના ભક્તો માટે વિશેષ નિયમો પાળી ભગવાનમાં હેત વધારવાનો અને ભગવાનને પ્રસન્ન કરવાનો અલૌકિક અવસર. વહાલા મહારાજે પણ શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે, ભગવાનની કથા-કીર્તન, શ

Chaturmas

Niyam

Read more
Gharsabha - Chartumas Etle Bhajan-Bhaktino Sunero Avsar
Jul 01,2023
by Divyangbhai Thakkar - Aanand

Gharsabha - Chartumas Etle Bhajan-Bhaktino Sunero Avsar

ઘરના બધા સભ્યોએ ભેગા મળી મહારાજને રાજી કરવાનો અવસર એટલે ઘરસભા…. ઘરના બધા સભ્યોને એકબીજાની ભૂલો માફ કરી એકબીજા સાથે આત્મીયતા કરવાનો અવસર એટલે ઘરસભા... ઘરના સભ્યોમાં આપણી સંસ્કૃતિ અને સભ્યતાનાં બીજ રોપવ

Niyam

Chaturmas

Read more
Padi Vastu Koini Hathe Nav Zhale Raj...
Apr 01,2023
by Prasannavadan Swami - Kundaldham

Padi Vastu Koini Hathe Nav Zhale Raj...

સત્સંગનો પ્રતાપ તો જુઓ, નહિ તો આજ હળાહળ કળિયુગમાં દ્રવ્ય મળે ને કોની મતિ ફરે નહિ ? પણ આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. તે અમરેલીમાં ખોડાભગત હતા. તેમની નાની દીકરી નદીએ કપડાં ધોવા ગઈ, ત્યાં એક શાહુકારન

aagna

Dharm

Niyam

Read more
Sha Mate? : “Chaturmasma Tap...”
Aug 01,2022
by Videhswarupdasji Swami Kundaldham

Sha Mate? : “Chaturmasma Tap...”

વહાલા ભક્તો ! ભારતીય ધાર્મિક પરંપરામાં ભગવાનના ભક્તોને તપ કરવાનું વિધાન દરેક ધર્મમાં કરેલું છે. તેમાં પણ ચાતુર્માસમાં વિશેષ તપ કરવાની આજ્ઞા શાસ્ત્રોમાં જોવા મળે છે. તપ એટલે શું ? તપ એટલે વિહિતભોગનો સં

Chaturmas

Niyam

Read more
Chalo Gharsabha Kariye
Aug 01,2022
by Murtiswarupdasji Swami - Kundaldham

Chalo Gharsabha Kariye

વ્યક્તિ આદર્શ બને ત્યારે તેનું કુંટુંબ આદર્શ બનતું હોય છે અને આમ કરતા કરતા કુંટુંબો આદર્શ બને ત્યારે તેનાથી બનતો સમાજ આદર્શ બનતો હોય છે. આ આદર્શ કુંટુંબ અને સમાજ બનાવવાની ફેક્ટરી એટલે ઘરસભા. ઘરસભા એટલ

Gharasabha

Krupa

Niyam

Upkar

Read more
4N Project ...
Sep 01,2021
by Ishwarcharandasji Swami - Kundaldham

4N Project ...

પ્રભુને પામવા નીકળેલા આપણે સૌ મુમુક્ષુઓ સત્સંગમાં સદૈવ આગળ વધતા રહીએ, પણ કદિ પાછા ન પડી જઈએ; તે અતિ જરૂરી છે. વળી, આજના યુવાનો અને યુવતીઓ મોટા દુઃખથી બચી શકે તથા સદા સુખી રહે, તે અતિ આવશ્યક છે. તે માટ

4N

Niyam

Nishtha

Nirmanipanu

Nishkapat

Read more
Chaturmas...
Jul 01,2021
by Anvayswarupdasji Swami - Kundaldham

Chaturmas...

વહાલા ભક્તો ! ટૂંક સમયમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાતુર્માસ એટલે અષાઢ સુદ-૧૧ થી કારતક સુદ-૧૧. આ ચાર માસ એટલે ભક્તોએ તપ-ભજન વગેરે કરી ભગવાનને પ્રસન્ન કરવાનો સમય. આ ચાર માસમાં દરેક ભક્તો કાંઈકન

Chaturmas

Niyam

Bhajan

Read more
Coronanu Kavach : Niyam : Kathamrutam
Aug 01,2020
by Gyanjivandasji Swami - Kundaldham

Coronanu Kavach : Niyam : Kathamrutam

વહાલા ભક્તો, અત્યારે સમગ્ર વિશ્વમાં COVID-૧૯ નો કાળો કેર વર્તી રહ્યો છે. આજે આખી દુનિયા આનાથી પરેશાન થઈ રહી છે. દુનિયામાં કરોડ ઉપર લોકો આનો ભોગ બન્યા છે, તેમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા છે અને મોટા ભાગન

Positive

Bhajan

Niyam

Read more