Blogs

Karmaphal...
Jan 01,2026
by Krushnapriyadasji Swami - Kundaldham

Karmaphal...

દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા. બીરબલ(લવો) તેનો પ્રધાન હતો. તે ખૂબ જ હોશિયાર માણસ. એક દિવસ બાદશાહે તેને કહ્યું, “લવા, આપણા રાજ્યમાંથી જેને છે, છે ને છે; અને નથી, નથી ને નથી; તથા છે ને નથી; અને ન

Punya

Bhakti

Bhajan

Read more
Sat Haribhajan Jagat Sab Sapna
May 01,2024
by Anadiswarupdasji Swami - Kundaldham

Sat Haribhajan Jagat Sab Sapna

એક વખત જનક રાજાને સ્વપ્નું આવ્યું કે પોતા પાસે પૈસા નહોતા અને પોતાને સાત દી કાંઈ ખાવા ન મળ્યું. પછી તેઓ ખીચડીનું સદાવ્રત ચાલતું હતું ત્યાં ગયા. તેમની પાસે જમવાનું પાત્ર પણ ન હતું. પછી કુંભારને ઘેર ગયા

Bhajan

Read more
Hari Sambharva Aagrah thi...
Apr 01,2024
by Anadiswarupdasji Swami - Kundaldham

Hari Sambharva Aagrah thi...

સોરઠ પ્રદેશમાં માણાવદર ગામે શ્રીસ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત મયારામ ભટ્ટ રહેતા હતા. એક વખત મયારામ ભટ્ટ અને તેમના નાના ભાઈ ગોવિંદરામ નવો વેપાર કરવાની ચર્ચા કરતા હતા. ચર્ચામાં તેમને વાતો થઈ કે, “અન

Bhajan

Smaran

Read more
Smaran Bhaktino Pratap...
Apr 01,2024
by Gyanjivandasji Swami - Kundaldham

Smaran Bhaktino Pratap...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૧૨/૨૦૨૨ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... વહાલા ભક્તો ! કેટલાક આત્માઓ પરમાત્માની ભક્તિ કરીને મોટી પ્રાપ્તિ પામ્યા છે. મહાર

Smaran

Mahima

Bhajan

Read more
Smaranno Shreshth Labh - Prabhupti
Apr 01,2023
by Ishwarcharandasji Swami - Kundaldham

Smaranno Shreshth Labh - Prabhupti

સ્મરણ વર્ષ, સં. ૨૦૭૯ શ્રીહરિનું સ્મરણ કરવાના સેંકડો લાભ છે, પણ તેનો સૌથી મોટો ફાયદો છે - પ્રભુની સાક્ષાત્ પ્રાપ્તિ. આ દુનિયાની કોઈ વસ્તુ કે વ્યક્તિ મેળવવી હોય તો તેના માટે પણ ઘણો પ્રયત્ન કરવો પડે છે.

Smaran

Bhajan

Read more
Chaturmas...
Jul 01,2021
by Anvayswarupdasji Swami - Kundaldham

Chaturmas...

વહાલા ભક્તો ! ટૂંક સમયમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાતુર્માસ એટલે અષાઢ સુદ-૧૧ થી કારતક સુદ-૧૧. આ ચાર માસ એટલે ભક્તોએ તપ-ભજન વગેરે કરી ભગવાનને પ્રસન્ન કરવાનો સમય. આ ચાર માસમાં દરેક ભક્તો કાંઈકન

Chaturmas

Niyam

Bhajan

Read more
Bhajannu Ang: Kathamrutam
Feb 01,2021
by Gyanjivandasji Swami - Kundaldham

Bhajannu Ang: Kathamrutam

આપણે બધાએ ઈન્દ્રિયો-અંત:કરણના ભાવને ભગવાનમાં હોમીને મૂર્તિમાં જોડાઈ જાવાનું છે. મૂર્તિનું સુખ લૂટવાનું છે. જેણે ભજનનું સુખ જાણ્યું ને માણ્યું છે, એને એમાં જે મજા આવે છે એવી બીજી કોઈ વાતમાં આવતી નથી. આ

Bhajan

Dhyaan

Read more
Coronanu Kavach : Niyam : Kathamrutam
Aug 01,2020
by Gyanjivandasji Swami - Kundaldham

Coronanu Kavach : Niyam : Kathamrutam

વહાલા ભક્તો, અત્યારે સમગ્ર વિશ્વમાં COVID-૧૯ નો કાળો કેર વર્તી રહ્યો છે. આજે આખી દુનિયા આનાથી પરેશાન થઈ રહી છે. દુનિયામાં કરોડ ઉપર લોકો આનો ભોગ બન્યા છે, તેમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા છે અને મોટા ભાગન

Positive

Bhajan

Niyam

Read more