Blogs

Satsangni Divyata - Sacho Labh...
Jun 01,2023
by Prasannavadan Swami - Kundaldham

Satsangni Divyata - Sacho Labh...

વહાલા ભક્તો ! ભગવાને આપણને મનુષ્યદેહ આપ્યો, આવો રૂડો સત્સંગનો યોગ આપ્યો છે, તો જીવનની પળેપળ ભગવાન સંભારવામાં વીતે એમ સાવધાનીપૂર્વક ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરીએ તો સર્વોત્તમ લાભ થાય, નહિતર ગાફલા

Vrutti

Abhyas

Read more
Atmanishthama Concession...
Aug 01,2022
by Pratykshswarupdasji Swami - Kundaldham

Atmanishthama Concession...

વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ આ વર્ષ સં.૨૦૭૮ને ‘આત્મનિષ્ઠા વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને આત્મનિષ્ઠાના અભાવે આપણામાં ઘણીક ઉણપો રહી જાય છે અને તેને કારણે ભજન-ભક્તિ અને ઉપાસનામાં વિક્ષેપો પણ રહ્યા કરે છે. મ

Aatmnishtha

Abhyas

Read more
Atmanishthana Upay...
Jun 01,2022
by Ishwarcharandasji Swami - Kundaldham

Atmanishthana Upay...

ખરેખર તો આપણે ચેતન આત્મા છીએ, જડ દેહ નહીં; પણ આત્મારૂપે વર્તતા નથી એટલે દેહમાં અહં અને દેહના સંબંધીમાં મમત્વરૂપ માયા વળગી છે. કામ, ક્રોધ અને માન જેવા દોષો પીડે છે. અનેક પ્રકારનાં દુ:ખો ભોગવવાં પડે છે.

Aatmnishtha

Abhyas

Read more
Atmanishthana Fayda Shu?...
Feb 01,2022
by Ishwarcharandasji Swami - Kundaldham

Atmanishthana Fayda Shu?...

વહાલા ભક્તો ! આપણા ગુરુજીએ આ સં.૨૦૭૮ વર્ષનું “આત્મનિષ્ઠા” એવું નામ આપી આ આખું વર્ષ આત્મનિષ્ઠાનો અભ્યાસ કરવાની આજ્ઞા કરી છે. જો તેનો અભ્યાસ કરવો હોય તો તેના ફાયદાની જાણકારી હોવી જરૂરી છે. કેમ જે, જીવને

Aatmnishtha

Abhyas

Brahmarup

Read more
Abhyas Saro Chali Rahyo Che...
Oct 15,2021
by Aatmiyswarupdasji Swami - Kundaldham

Abhyas Saro Chali Rahyo Che...

સભાના અંતમાં સહુ ઘડીક સભાસંચાલક સામું જુએ છે અને ઘડીક યશ સામું જુએ છે. ‘મેહુલથી માંડી કુલદીપ સુધીના સહુનાં નામ આવ્યાં, ને યશનું નામ જ કેમ નહીં ? ઠાકોરજીની આરતી ઉતારવામાં કે સંતોનાં પૂજનમાં એકેય લીસ્ટમ

Abhyas

Apman

Samajan

Read more
Jivanno Hetu Ane Upay
Apr 01,2021
by Anvayswarupdasji Swami - Kundaldham

Jivanno Hetu Ane Upay

વહાલા મહારાજે અિત કરૂણા કરીને આપણને આ અતિ દુર્લભ માનવ શરીર આપ્યું છે આ મનુષ્ય શરીરની દુર્લભતા વર્ણવતા મહારાજ ખગોળ-ભૂગોળના વચનામૃતમાં કહે છે કે, આપણા વર્ષ (૮,૬૪,૦૦,૦૦,૦૦૦) આઠ અબજ ને ચોસઠ કરોડ થાય ત્યાર

Manushy

Abhyas

Aashay

Read more
Saddbhav Varshni Kamani
Nov 01,2020
by Pratykshswarupdasji Swami - Kundaldham

Saddbhav Varshni Kamani

વહાલા ભક્તો ! ગત વર્ષે આપણને વડતાલધામને આંગણે ‘શ્રીસ્વામિનારાયણ સમૂહ સત્સંગ શિબિર’ નો લાભ મળ્યો હતો. તે શિબિરમાં સં.૨૦૭૬ના બેસતા વર્ષના દિવસે પૂ.ગુરુજીએ આ વર્ષને ‘સદ્‌ભાવ વર્ષ’ નામ આપ્યું હતું. અને આખ

Sadbhav

Abhyas

Read more