બ્લોગ્સ

મુક્ત થવાનો સરળ ઉપાય
જુલાઈ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મુક્ત થવાનો સરળ ઉપાય

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન આધારાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં એક સરસ વાત લખી છે. તેરા ગામમાં શ્રીહરિ સં

સ્મરણ

ખપ

આજ્ઞા

વધુ વાંચો
શ્રેષ્ઠ કે કનિષ્ઠ
એપ્રિલ 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શ્રેષ્ઠ કે કનિષ્ઠ

“સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે.” સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામીનું આ સૂત્ર અધ્યાત્મ અને જીવનના સફળ વ્યવહારનું હાર્દ છે. મનુષ્યનું મન ચંચળ છે, જ્યારે સંતનું વચન અનુભવ અને

અનુવૃત્તિ

આજ્ઞા

સંતમહિમા

વધુ વાંચો
આને કહેવાય પ્રભુ નામ-સ્મરણમાં પ્રેમ !
એપ્રિલ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આને કહેવાય પ્રભુ નામ-સ્મરણમાં પ્રેમ !

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૪/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ભગવાન સ્વામિનારાયણના પ્યારા, અતિ વૈરાગી અને અતિ સ્નેહી એવા નિષ્કુળાનંદ સ્વામીએ પ

મહિમા

પ્રેમ

આજ્ઞા

વધુ વાંચો
આપણું ડ્રાઇવિંગ કેવું છે ?
ઑગસ્ટ 01,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આપણું ડ્રાઇવિંગ કેવું છે ?

‘રોહન ! સાંભળ્યું છે કે તારે ડ્રાઇવિંગ કરવા બાબતે થોડું સુધારવા જેવું છે; તો થોડું ધ્યાન દઈને એ બાબતે જરા…’ “કોણે કહ્યું મારું ડ્રાઇવિંગ સારું નથી ! ૮ વર્ષથી ગાડી ચલાવું છું. સાપુતારા પ્રવાસમાં ગયા હત

અહંકાર

પ્રગટ

આજ્ઞા

વધુ વાંચો
જીવન મહોત્સવ કેવી રીતે બને ?
જુલાઈ 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જીવન મહોત્સવ કેવી રીતે બને ?

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન યોગાનંદ સ્વામીના યોગમાં આવેલા સાવરકુંડલાના એક આલા ખુમાણ હતા. એ ભગવાનના એ

ગુરુનિષ્ઠા

નિષ્કપટ

આજ્ઞા

ગુરુકૃપા

વધુ વાંચો
પ્રેરક પ્રસંગ: તમે પણ દયા રાખજો...
સપ્ટેમ્બર 12,2023
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રેરક પ્રસંગ: તમે પણ દયા રાખજો...

એકવાર મહારાજ ભુજમાં બિરાજમાન હતા. ભુજના પ્રેમી ભક્તોએ ફૂલદોલના ઉત્સવનું આયોજન કરેલું. આ ઉત્સવમાં દેશોદેશથી હરિભક્તો મહારાજનાં દર્શન કરવા તથા સમૈયાનો લાભ લેવા આવતા હતા. તેમાં કાઠિયાવાડથી પણ ભક્તો આવ્યા

દયા

આજ્ઞા

વધુ વાંચો
ધન્ય છે આવા સત્સંગીને...
ઑગસ્ટ 08,2023
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધન્ય છે આવા સત્સંગીને...

ભગવાન શ્રીસ્વામિનારાયણે અતિ કરુણા કરી આ ધરા પર પ્રગટી કળિયુગમાં પણ સતયુગ જેવો ધર્મ પ્રવર્તાવ્યો. એમના ઉપાસક સંતોએ પણ ગામડે ગામડે વિચરણ કરી સત્સંગનું ખૂબ પોષણ કર્યું. અનેક જીવોને દારૂ, માટી, ચોરી, અવેર

આજ્ઞા

સત્સંગ

વધુ વાંચો
શા માટે ? - માનસી પૂજા ?
એપ્રિલ 01,2023

શા માટે ? - માનસી પૂજા ?

વહાલા ભક્તો, શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણેે આપણને સૌને માનસી પૂજાની આજ્ઞા આપતાં કહ્યું, "સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન-પુષ્પાદિક ઉપચાર તેણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી

માનસીપૂજા

આજ્ઞા

વધુ વાંચો
પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ...
એપ્રિલ 01,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ...

સત્સંગનો પ્રતાપ તો જુઓ, નહિ તો આજ હળાહળ કળિયુગમાં દ્રવ્ય મળે ને કોની મતિ ફરે નહિ ? પણ આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. તે અમરેલીમાં ખોડાભગત હતા. તેમની નાની દીકરી નદીએ કપડાં ધોવા ગઈ, ત્યાં એક શાહુકારન

આજ્ઞા

ધર્મ

નિયમ

વધુ વાંચો
स्वधर्मे निधनं श्रेय:
એપ્રિલ 01,2023
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

स्वधर्मे निधनं श्रेय:

ભગવાનના ભક્તને ભગવાનની આજ્ઞા એ કલ્યાણનો હેતુ છે, પરંતુ જેને પોતાનું શ્રેય ઇચ્છવું તેને પોતાના ધર્મ પ્રમાણે જ આજ્ઞા પાળવી જોઈએ. ભગવાને આપણને જે આજ્ઞા કરી હોય તે પાળીએ તો એ સ્વધર્મ છે, બીજાને કરેલી આજ્ઞ

ધર્મ

આજ્ઞા

વધુ વાંચો
છઠ્ઠી સોટી...
માર્ચ 12,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

છઠ્ઠી સોટી...

એક વાર સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ વાંકમાં આવેલા કોઈ બહેનને પાંચ સોટીનો દંડ દેવાની એક બહેનને આજ્ઞા કરી હતી. આ બહેને દરેક સોટીએ 'લે લેતી જા .." એવું કાઈએ બોલતા બોલતા, જાણે કે યુગોની દાજ ઉતારતા હોઈ તેમ

આજ્ઞા

વધુ વાંચો
કથામૃતમ - સાચું ભકતપણું
માર્ચ 01,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કથામૃતમ - સાચું ભકતપણું

પ.પૂ.સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ... એક દિવસ એક યુવાન મને મળ્યો હતો.. તેના વેવિવશાળની વાત થતી હતી, એટલે હું બોલ્યો

મહિમા

આજ્ઞા

ભક્ત

વધુ વાંચો