બ્લોગ્સ

અગત્યનું શું ?
માર્ચ 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

અગત્યનું શું ?

ભગવાનના ભક્તો માટે કયું કામ અતિ મહત્ત્વનું ગણાય ? ભજન કે વ્યવહાર ? એનો વિવેક અવશ્ય હોવો જોઈએ. જીવનનો ઉત્કૃષ્ટ સમય ભગવાન માટે ફાળવવો જોઈએ, અને એના માટે અન્ય કામોને આઘાં-પાછાં કરતા શીખવું જોઈએ. સદ્.શ્રી

કલ્યાણ

સત્સંગ

ભક્તિ

વધુ વાંચો
સત્સંગનો પ્રબળ પ્રતાપ
મે 03,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગનો પ્રબળ પ્રતાપ

વહાલા ભક્તો ! તે એક ચરિત્ર દ્વારા જાણીએ ને મહારાજનો અલૌકિક પ્રતાપ વિચારીને ભગવાનમાં હેત કરીએ. પછી હોકો ધોવરાવીને પાણી પાયું અને બધા અસ્વારોને પણ પાણી પાયું. ત્યારબાદ મહારાજને થાળામાં બેસાડી મોટું કમં

સત્સંગ

વધુ વાંચો
સત્સંગ એટલે શું ?
સપ્ટેમ્બર 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગ એટલે શું ?

વહાલા ભક્તો ! સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડમાં આવીને અનંત જીવોના કલ્યાણ માટે સત્સંગ સ્થાપ્યો. એ સત્સંગ એટલે શું ? ને એ સત્સંગ કેવી રીતે કરવો ? તેની મહારાજે અતિશય કરુણા કરીને વાત કરી છે. ત

સત્સંગ

કુસંગ

વધુ વાંચો
સત્સંગની કમાલ
માર્ચ 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની કમાલ

“અમિતભાઈએ મને કુંસગથી પાછો વાળ્યો, જીગરભાઈએ યુવાસભામાં નિયમિત કર્યો, આશ્રયભાઈએ મને પહેલી વાર દંડવત કરતા શીખવાડ્યું, નિમેષભાઈ મને રોજ કથાની લિંક મોકલતા, ભાવેશભાઈએ મારું બહુ રાખ્યું, નિરવભાઈએ મને કરેલી

મહિમા

સત્સંગ

દિવ્યભાવ

વધુ વાંચો
પ્રતિકૂળતામાં પ્રગતિ…
જાન્યુઆરી 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રતિકૂળતામાં પ્રગતિ…

બે દિવસ પહેલાં રીઝલ્ટ બહાર પડયું. ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાંં દિવ્ય બે સબજેક્ટમાં ફેલ થયો. એકમાં ૨૪ અને બીજામાં ૨૯ માકર્સ; પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, દિવ્યનુંં વર્તન અન્ય નાપાસ થયેલ વિદ્યાર્થીઓ

અનુભવ

પરિસ્થિતિ

સ્વીકાર

સત્સંગ

વધુ વાંચો
ધન્ય છે આવા સત્સંગીને...
ઑગસ્ટ 08,2023
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધન્ય છે આવા સત્સંગીને...

ભગવાન શ્રીસ્વામિનારાયણે અતિ કરુણા કરી આ ધરા પર પ્રગટી કળિયુગમાં પણ સતયુગ જેવો ધર્મ પ્રવર્તાવ્યો. એમના ઉપાસક સંતોએ પણ ગામડે ગામડે વિચરણ કરી સત્સંગનું ખૂબ પોષણ કર્યું. અનેક જીવોને દારૂ, માટી, ચોરી, અવેર

આજ્ઞા

સત્સંગ

વધુ વાંચો
આપણી  સુરક્ષા...
જાન્યુઆરી 01,2022
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આપણી સુરક્ષા...

કથન : નીરવ ! હમણાંથી તું કેમ સત્સંગમાં જોઈએ એવો રસ નથી લેતો ? ઘણા દિવસથી ગેરહાજર રહે છે. નીરવ : અરે યાર કથન ! સભામાં મન નથી લાગતું. કથન : કેમ શું થાય છે ? દરેક યુવાસભામાં આપણી શુદ્ધિ-વૃદ્ધિ, અવનવા કેવ

સત્સંગ

કુસંગ

આજ્ઞા

વધુ વાંચો