બ્લોગ્સ

ક્રોધ
એપ્રિલ 01,2026
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ક્રોધ

શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, માણસના ત્રણ મોટા શત્રુ છે : કામ, ક્રોધ ને લોભ. તેમાં ક્રોધ(ગુસ્સો) માનવજીવનમાં સૌથી મોટો શત્રુ ગણાયો છે. કેમ કે, ક્રોધ એક એવો અગ્નિ છે કે જે પહેલાં પોતાના હૃદયને સળગા

માન

વધુ વાંચો
માનની ભયંકરતા...
માર્ચ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

માનની ભયંકરતા...

માન એવો મહા ભયંકર દોષ છે કે તે હિત-અહિતના વિવેકનો નાશ કરે છે, મુમુક્ષુની મુમુક્ષુતા હણી લે છે, મોક્ષના તમામ સાધનોને ધૂળમાં મેળવી દે છે. સત્શાસ્ત્રો, મહાપુરુષો અને ભગવાન પોકારી પોકારીને માન મૂકવાની વાત

સંપ

નિર્માનીપણું

માન

વધુ વાંચો
મોટપનો મુગટ
ઑગસ્ટ 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

મોટપનો મુગટ

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા

અહંકાર

માન

નિર્માનીપણું

દાસત્વ

મોટપ

વધુ વાંચો
અનુભવની અથડામણ
ઑગસ્ટ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અનુભવની અથડામણ

છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લ

સ્વીકાર

માન

દાસત્વ

અહંકાર

વધુ વાંચો
વખાણપ્રૂફ રહો
માર્ચ 02,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વખાણપ્રૂફ રહો

આપણી કળા કે ગુણો આ સત્સંગમાં રાજીપો રળવામાં ઉપયોગી થાય એટલા જ કામના છે; બાકી જો સાવધાન ન રહીએ તો એ જ કળા આપણને અહંકારી બનાવી શકે છે. આપણા જ લૌકિક ગુણો ફાંસારૂપ બની આપણી અલૌકિકતાનો નાશ કરી નાંખે છે. અન

દાસત્વ

માન

અહંકાર

વધુ વાંચો
એક સિક્કાની બે બાજુ...
માર્ચ 05,2022
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

એક સિક્કાની બે બાજુ...

વહાલા ભક્તો ! આપણે એ વાત સારી રીતે સમજીએ છીએ કે પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિ અન્ય કોઈ સાધનોથી કોઈ કાળે થઈ શકતી જ નથી. તેમની પ્રાપ્તિ તો માત્ર ને માત્ર તેમની પોતાની કૃપાથી જ થાય છે અને તે પૂર્ણ પુરુષોત્

રાજીપો

માન

વધુ વાંચો
ભગવાનની પ્રાપ્તિમાં વિલંબ...
જૂન 01,2021
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

ભગવાનની પ્રાપ્તિમાં વિલંબ...

સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ છે. ભગવાન પોતાના આશ્રિત ઉપર ખૂબ કરુણા કરી એને સુખી કરવા, એનાં દુ:ખ દૂર કરવા સતત મથે છે. એમની ચિંતામાં ઉજાગરા કરે છે. એના સહેજ દુ:ખને એ પહાડ જેવું સમજી ઉપાય કરે છે. કોઈ એવા

દયા

કરુણા

માન

વધુ વાંચો
કાચબાવૃત્તિ...
એપ્રિલ 01,2021
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કાચબાવૃત્તિ...

હિમાલયમાં આવેલા માનસરોવરના સુંદર મજાના કુદરતી વાતાવરણમાં એક ઋષિ મહારાજ પોતાના એક શિષ્ય સાથે પ્રભુ આરાધના કરતાં હતા. એકવાર ઋષિ મહારાજે પોતાના શિષ્યને બોલાવીને કહ્યું, “ બેટા ! આપણે આ પવિત્ર સ્થાનમાં રહ

સ્વશ્રેષ્ઠતા

માન

વધુ વાંચો
વચનામૃતમાં એક નજર.... દાસાનુદાસનું મહત્વ
માર્ચ 01,2021
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વચનામૃતમાં એક નજર.... દાસાનુદાસનું મહત્વ

વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ સં.૨૦૭૭ના આ વર્ષમાં આપણને ‘દાસાનુદાસ’ થવાનો અભ્યાસ આપ્યો છે. દાસાનુદાસ થવાથી આધ્યાત્મિક માર્ગની અનેક મુશ્કેલીઓ આપોઆપ ટળી જાય છે અને અનેક શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિ સહેજે થઈ જાય છ

દાસત્વ

માન

વધુ વાંચો