બ્લોગ્સ

"દિવ્ય ભાવના" - ચાલો ઘરસભા કરીએ
સપ્ટેમ્બર 01,2023
દિવ્યાંગભાઈ ઠક્કર - આણંદ દ્વારા

"દિવ્ય ભાવના" - ચાલો ઘરસભા કરીએ

આ વચનામૃત પ્રમાણે તો આપણે જે રીતે પ્રત્યક્ષ પૂજા કરતા હોઈએ તેવી જો માનસી પૂજામાં કરીએ તેવું ફળ આપણને થાય છે. હમણાં

માનસિંહ

ઘરસભા

વધુ વાંચો
ચાલો ઘરસભા કરીએ - મોબાઇલ  દોસ્ત કે દુશ્મન ?
જૂન 01,2023
દિવ્યાંગભાઈ ઠક્કર - આણંદ દ્વારા

ચાલો ઘરસભા કરીએ - મોબાઇલ દોસ્ત કે દુશ્મન ?

ધૂન : સ્મરણ વર્ષ છે માટે બધા સભ્યો ભેગા મળીને ૧૦ મિનિટ ધૂન કરવી પ્રાર્થના : કરી મહારાજે મોટી મહેર..... પૂજન : ઘરના બધા સભ્યોમાંથી બહેનોમાં જે વડીલ હોય તેઓએ મહારાજનું ફૂલ, ચોખા કે કંકુથી પૂજન કરવું. કી

ઘરસભા

વધુ વાંચો
ચાલો ઘરસભા કરીએ - અભિષેક...
મે 01,2023
દિવ્યાંગભાઈ ઠક્કર - આણંદ દ્વારા

ચાલો ઘરસભા કરીએ - અભિષેક...

વચનામૃત સારંગપુર-૩માં શ્રીજી મહારાજ બોલ્યા જે, "જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદ્-ગદ્ કંઠ થઈને ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે, તો એ

ઘરસભા

વધુ વાંચો
ચાલો ઘરસભા કરીએ - ભૂલ...
એપ્રિલ 01,2023
દિવ્યાંગભાઈ ઠક્કર - આણંદ દ્વારા

ચાલો ઘરસભા કરીએ - ભૂલ...

આપણે કોઈક વાનગી બનાવીએ તો તેની અંદર ઘણા બધા સ્વાદ હોય પણ તે પોતાના સ્વભાવથી માપમાં હોવાથી અને એકબીજામાં ભળી ગયેલા હોવાથી તે ભોજન લેનારને સુખરૂપ થાય છે; તેમ આપણે ઘરમાં રહેતા હોઈએ ત્યાં પણ બધાના સ્વભાવ

ઘરસભા

વધુ વાંચો
ચાલો ઘરસભા કરીએ....
માર્ચ 09,2023
દિવ્યાંગભાઈ ઠક્કર - આણંદ દ્વારા

ચાલો ઘરસભા કરીએ....

ઘરમાં રહેલા દરેક સભ્યને પોતાની કાયક જવાબદારી તો હોય જ. જેમ કે બાળકોને ભણવાની, પપ્પાને નોકરી ધંધાની જવાબદારી, મમ્મીને ઘર ચલાવવાની અને ઘરના સભ્યોનું ધ્યાન રાખવાની જવાબદારી. આ જવાબદારી નિભાવતા ક્યાંક વિપ

ઘરસભા

સ્મરણ

વધુ વાંચો
ચાલો આ વખતની ઘરસભા મિત્રો સાથે…
સપ્ટેમ્બર 01,2022
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચાલો આ વખતની ઘરસભા મિત્રો સાથે…

દૂધને ગરમ કરતાં મલાઈ મળે છે, આ મલાઈને ભેગી કરી મેળવી તેને વલોવતાં તેમાંથી માખણ મળે છે અને તે માખણને ગરમ કરતાં તેમાંથી ઘી મળે છે. તેમ આપણા પરિવારના સભ્યોને સારા સંસ્કારી બનાવવા હોય, તો તેમને ભેગાં કરીન

મિત્રતા

ઘરસભા

વધુ વાંચો
ચાલો ઘરસભા કરીએ
ઑગસ્ટ 01,2022
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચાલો ઘરસભા કરીએ

વ્યક્તિ આદર્શ બને ત્યારે તેનું કુંટુંબ આદર્શ બનતું હોય છે અને આમ કરતા કરતા કુંટુંબો આદર્શ બને ત્યારે તેનાથી બનતો સમાજ આદર્શ બનતો હોય છે. આ આદર્શ કુંટુંબ અને સમાજ બનાવવાની ફેક્ટરી એટલે ઘરસભા. ઘરસભા એટલ

ઘરસભા

કૃપા

નિયમ

ઉપકાર

વધુ વાંચો
ચાલો ઘરસભા કરીએ...
જુલાઈ 01,2022
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચાલો ઘરસભા કરીએ...

આપણા ઘરમાં સંપ, શાંતિ અને આત્મીયતા ટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે : ઘરસભા આપણા ઘરના સભ્યોને મહારાજ, પૂ.ગુરુજી કે સંતોના પ્યારા-વહાલા-લાડલા બનાવવા હોય તો તેનો રામબાણ ઈલાજ એટલે : ઘરસભા પોતાના સંતાનોમાં સંસ્

ઘરસભા

કુટુંબ-પરિવાર

વધુ વાંચો
ચાલો ઘરસભા કરીએ ...
એપ્રિલ 01,2022
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચાલો ઘરસભા કરીએ ...

આ કળિયુગમાં આપણા ઘરને કુસંપથી બચાવવું હોય, આપણાં બાળકોને સારા સંસ્કાર, સદ્‌ગુણો આપવા હોય, તેમને ડાહ્યા સુજ્ઞ હરિભક્ત બનાવવા હોય, આપણા ઘરમાં સુખ-સંપ જાળવવા હોય તો પ.પૂ. ગુરુજીની આજ્ઞા પ્રમાણે આપણા પરિવ

ઘરસભા

વધુ વાંચો
બાળકોના સંસ્કારમાં માતા - પિતાની ફરજ...
જાન્યુઆરી 01,2021

બાળકોના સંસ્કારમાં માતા - પિતાની ફરજ...

બાળક ને પોતાને માટે શું સારું છે અને શું ખરાબ છે તેની સૌપ્રથમ સમજ બાળકને માતા-પિતાના વાણી વર્તનથી જાણવા મળે છે. જો સંતાનોને શ્રેષ્ઠ, આદર્શ સારા સંસ્કારવાળા બનાવવા હોય તો માતા-પિતાએ પોતે પહેલા શ્રેષ્ઠ

બાળ સંસ્કાર

આદર્શ

વર્તન

ઘરસભા

માતા-પિતાની ફરજ

સંસ્કાર

વધુ વાંચો
ઘરસભા - "થાળ પ્રભુ માટે ને પ્રસાદ આપણા માટે..."
દિવ્યાંગભાઈ ઠક્કર - આણંદ દ્વારા

ઘરસભા - "થાળ પ્રભુ માટે ને પ્રસાદ આપણા માટે..."

કીર્તન : ધૂન : સ્મરણ વર્ષ છે તો બધા સભ્યો ભેગાં મળીને નીચેની ધૂન સાથે સ્મરણ કરીશું. પૂજન : ઘરના સભ્યોમાં જે નાના સભ્ય હોય તેણે મહારાજનું ફૂલ, ચોખા કે કંકુથી પૂજન કરવું. પ્રાર્થના : यह मूर्ति बिन ओर

ઘરસભા

સ્વાદ

વધુ વાંચો