બ્લોગ્સ

સાચો પ્રેમ
માર્ચ 01,2026
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સાચો પ્રેમ

એક સમયને વિશે એક જંગલની ધાર પર એક નાનકડી ઝૂંપડીમાં તુલસી નામની એક ભક્ત સ્ત્રી રહેતી હતી. તુલસી ખૂબ જ ગરીબ હતી, પણ તેનું હૃદય શ્રદ્ધા અને પ્રેમથી ભરપૂર હતું. તેને ભગવાન વિશે ખૂબ જ ભાવ હતો. તુલસીએ ક્યાર

પ્રેમ

ભાવના

વધુ વાંચો
અમૃત જેવું મીઠું ભોજન...
સપ્ટેમ્બર 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અમૃત જેવું મીઠું ભોજન...

એકવાર શ્રીજીમહારાજ સાંજ વખતે લાંઘણોજ ગામના પાદરમાંથી પસાર થયા, સાથે પાર્ષદ ડુંગરજી હતા. લાંઘણોજમાં અમૃતબાઈ ખૂબ મહિમાવાળા પ્રેમી ભક્ત હતાં. મહારાજ સામે ચાલી અમૃતબાઈને દર્શન દેવા એમના ઘેર પધાર્યા. આમ અચ

પ્રેમ

ભાવના

ભક્ત

વધુ વાંચો
ભક્તોના ભાવ, પૂરે મારો માવ !
જુલાઈ 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભક્તોના ભાવ, પૂરે મારો માવ !

વહાલા ગુરુજી ઘણી વાર કહે છે કે, મહારાજ સાથે વાતો કર્યા કરવી. અને થોડા દિવસ પહેલાં સવારની કથામાં ભગવાનને ફોન લગાવીને વાતો કરવાની ભાવના શીખવી હતી. અને ચંદનના વાઘા દરમિયાન ગુરુજી પોતાના સેવનીય સ્વરૂપ શ્ર

પ્રગટ

ભાવના

વધુ વાંચો
સહજ અને સરળ ભગવદ્ધ્યાન
માર્ચ 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સહજ અને સરળ ભગવદ્ધ્યાન

વહાલા ભક્તો, આ ધામભાવે અખંડ સ્મરણ વર્ષમાં પૂ.ગુરુજીએ કહ્યા મુજબ આપણે આપણા વહાલા વહાલા મહારાજનું અખંડ સ્મરણ, ભજન અને ધ્યાન કરવા ઘણો પ્રયત્ન કરીએ છીએ. વળી તે વિષે શ્રીજીમહારાજે ગઢડા પ્ર.પ્ર.ના ૨૨મા વચન

દિવ્યભાવ

સ્મરણ

ભાવના

વધુ વાંચો
હેતના ટેભા
જાન્યુઆરી 13,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હેતના ટેભા

મહારાજ ખુશ થઈ ગયા અને કહ્યું : “આત્મારામ ! આ ડગલી તો અદ્ભુત બની છે, અમને તો બહુ જ ગમી. અમે ખૂબ રાજી થયા. માગો માગો, અમે તમને શું આપીએ ?” આત્મારામે હાથ જોડીને કહ્યું : “હે વહાલા ! આપ રાજી થયા હવે મારે

પ્રેમ

ભાવના

સેવા

વધુ વાંચો
ભાવને વશ ભગવાન...
સપ્ટેમ્બર 01,2024
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભાવને વશ ભગવાન...

ભૂદેવ અતિ ભાવવિભોર થઈને કહે, “હે મહારાજ ! ઘણા દિવસનો મારો સંકલ્પ હતો, તે સર્વજ્ઞ ને ભક્તમનોરથપૂરક એવા તમે આજ મારો તે સંકલ્પ પૂરો કરીને મને કૃતારથ કર્યો. આપનું ભક્તમનોરથપૂરક એવું નામ, તે આજ તમે સત્ય કર

ભાવના

પ્રેમ

વધુ વાંચો
શુદ્ધ ભાવ કેવું કામ કરે..!
એપ્રિલ 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

શુદ્ધ ભાવ કેવું કામ કરે..!

એક સમે મહારાજ વાસુદેવનારાયણના ઓરડામાં વિરાજમાન હતા. ત્યારે કોઈક પ્રેમી હરિભક્તે આવીને મહારાજને કહ્યું જે, “હે મહારાજ, મારે સાધુ જમાડવા છે.” ત્યારે મહારાજે કહ્યું જે, “કેટલા સાધુ જમાડવા છે ?” ત્યારે તે

ભાવના

દયા

કરુણા

વધુ વાંચો
સત્સંગની દિવ્યતા -  ભાવના ભૂખ્યા ભૂધરજી...
ફેબ્રુઆરી 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - ભાવના ભૂખ્યા ભૂધરજી...

એક વખત મહારાજ વડતાલને વિશે વિરાજમાન હતા. તે વખતે દેશદેશથી હરિભક્તોના સંઘ મહારાજનાં દર્શને આવતા. તે સહુ પોતપોતાની શક્તિ પ્રમાણે મહારાજને રાજી કરવા સારુ સેવા કરતા હતા. તેમાં કોઈક તો મહારાજને થાળ કરીને ભ

ભાવના

વધુ વાંચો
સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન
સપ્ટેમ્બર 01,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન

એક વખત શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં બપોરના સમયે સૂતા હતા. તે વખતે સુતાર રામબાઈ પોતાના નાના દીકરા માવજીને લઈને મહારાજનાં દર્શન કરાવવા તથા વર્તમાન ધરાવવા આવ્યાં હતાં. પછી તે રામબાઈએ અક્ષરઓરડીનું કમાડ ઉઘાડવ

ભક્ત

ભાવના

દિવ્યભાવ

વધુ વાંચો
નવો ભાવ...નવી શ્રદ્ધા...
જુલાઈ 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

નવો ભાવ...નવી શ્રદ્ધા...

શ્રીકૃષ્ણ ભગવાન દુર્યોધનના મેવા ત્યજીને વિદુરની ભાજી જમ્યા; રામચંદ્ર ભગવાને પ્રેમી શબરીનાં એઠાં બોર ખાધાં; ભાડેર ગામમાં પાતળભાઈનાં ઘરનાએ શ્રીજીમહારાજને ભૂલથી પણ પ્રેમથી, દૂધને બદલે છાશ આપી અને તે સાકર

ભાવના

શ્રદ્ધા

વધુ વાંચો