Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
A
અ
Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
કથા
કીર્તન
ધુન
ધ્યાન
સત્સંગ
વાંચન
ફોટાઓ
વધુ
હોમ
હોમ
બ્લોગ્સ
બ્લોગ્સ
સદ્ગુણો
લેખક
ઑક્ટોબર 17,2024
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
Sadgun Pan Durgun Bani Jay ?
સુરતમાં નાના શેઠ ઘણા પાકા હરિભક્ત હતા. એક સમયે સ્વરૂપાનંદ સ્વામી આદિક મોટેરા સંતો સુરતમાં રહ્યા હતા. તે બધા બીમાર પડ્યા ત્યારે તે નાના શેઠે તે સંતોની સેવા મન, કર્મ, વચનથી અને સાચા દિલથી કરી. તેમની સેવ
સદ્ગુણો
દૂર્ગુણો
વધુ વાંચો
ઑગસ્ટ 01,2024
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
Simano Swikar = Apekschano Ant
મીડલ ક્લાસનું મોહનકાકાનું કુટુંબ એટલે નાનું કુટુંબ - સુખી કુટુંબ; પણ છેલ્લા એક વર્ષથી આ પરિવાર ઉપર જાણે કે આભ તૂટ્યું...! પ્રેમલગ્ન પછી ઘરમાં આવેલી નાના દીકરા માનવની પત્ની ‘અપેક્ષા’ એટલે ખરેખર અપેક્ષા
સદ્ગુણો
સ્વીકાર
વધુ વાંચો
ફેબ્રુઆરી 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
Gungrahi Baniye...
દર્શનનો આટલો ટૂંકો પરિચય સાંભળી તમને સારું લાગ્યું ને ! જો આપણે પણ તેના રસ્તે ચાલવા ઈચ્છતા હોઈએ તો આપણી આજુબાજુમાંથી આપણે પણ એવો કોઈક દર્શન ખોળી કાઢવો જોઈએ. બસ હવે તેના જીવનને જોયા કરો, તેનાથી પ્રભાવિ
ગુણગ્રાહી
સદ્ગુણો
વધુ વાંચો
જાન્યુઆરી 01,2024
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
Gun Aavvanu Dwar : Guniyalno Swikar
જો કોઈને ખ્યાલ આવે કે મારા ગામના દુકાનદારો બાજુના શહેરમાંથી સસ્તી કેરી જથ્થાબંધ લાવી ૧૫ રૂપિયે કિલો વેચે છે; તેથી સસ્તુ લેવાની આશાએ જો તે માણસ પોતાના ગામની ૧૦ દુકાનો છોડી, ૧૦ રૂપિયા ભાડું ખર્ચી, ૧૫ રૂ
સદ્ગુણો
સ્વીકાર
વધુ વાંચો
Feedback