બ્લોગ્સ

Agatyanu Shu ?
માર્ચ 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Agatyanu Shu ?

ભગવાનના ભક્તો માટે કયું કામ અતિ મહત્ત્વનું ગણાય ? ભજન કે વ્યવહાર ? એનો વિવેક અવશ્ય હોવો જોઈએ. જીવનનો ઉત્કૃષ્ટ સમય ભગવાન માટે ફાળવવો જોઈએ, અને એના માટે અન્ય કામોને આઘાં-પાછાં કરતા શીખવું જોઈએ. થોડા દિ

કલ્યાણ

સત્સંગ

ભક્તિ

વધુ વાંચો
Satsangno Prabal Pratap
મે 03,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Satsangno Prabal Pratap

વહાલા ભક્તો ! તે એક ચરિત્ર દ્વારા જાણીએ ને મહારાજનો અલૌકિક પ્રતાપ વિચારીને ભગવાનમાં હેત કરીએ. પછી હોકો ધોવરાવીને પાણી પાયું અને બધા અસ્વારોને પણ પાણી પાયું. ત્યારબાદ મહારાજને થાળામાં બેસાડી મોટું કમં

સત્સંગ

વધુ વાંચો
Satsang Etle Shu ?
સપ્ટેમ્બર 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Satsang Etle Shu ?

વહાલા ભક્તો ! સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડમાં આવીને અનંત જીવોના કલ્યાણ માટે સત્સંગ સ્થાપ્યો. એ સત્સંગ એટલે શું ? ને એ સત્સંગ કેવી રીતે કરવો ? તેની મહારાજે અતિશય કરુણા કરીને વાત કરી છે. ત

સત્સંગ

કુસંગ

વધુ વાંચો
Satsangni Kamal
માર્ચ 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Satsangni Kamal

“અમિતભાઈએ મને કુંસગથી પાછો વાળ્યો, જીગરભાઈએ યુવાસભામાં નિયમિત કર્યો, આશ્રયભાઈએ મને પહેલી વાર દંડવત કરતા શીખવાડ્યું, નિમેષભાઈ મને રોજ કથાની લિંક મોકલતા, ભાવેશભાઈએ મારું બહુ રાખ્યું, નિરવભાઈએ મને કરેલી

મહિમા

સત્સંગ

દિવ્યભાવ

વધુ વાંચો
Pratikultama Pragati…
જાન્યુઆરી 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Pratikultama Pragati…

બે દિવસ પહેલાં રીઝલ્ટ બહાર પડયું. ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાંં દિવ્ય બે સબજેક્ટમાં ફેલ થયો. એકમાં ૨૪ અને બીજામાં ૨૯ માકર્સ; પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, દિવ્યનુંં વર્તન અન્ય નાપાસ થયેલ વિદ્યાર્થીઓ

અનુભવ

પરિસ્થિતિ

સ્વીકાર

સત્સંગ

વધુ વાંચો
Dhanya Che Ava Satsangine...
ઑગસ્ટ 08,2023
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Dhanya Che Ava Satsangine...

ભગવાન શ્રીસ્વામિનારાયણે અતિ કરુણા કરી આ ધરા પર પ્રગટી કળિયુગમાં પણ સતયુગ જેવો ધર્મ પ્રવર્તાવ્યો. એમના ઉપાસક સંતોએ પણ ગામડે ગામડે વિચરણ કરી સત્સંગનું ખૂબ પોષણ કર્યું. અનેક જીવોને દારૂ, માટી, ચોરી, અવેર

આજ્ઞા

સત્સંગ

વધુ વાંચો
Aapni Suraksha...
જાન્યુઆરી 01,2022
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aapni Suraksha...

કથન : નીરવ ! હમણાંથી તું કેમ સત્સંગમાં જોઈએ એવો રસ નથી લેતો ? ઘણા દિવસથી ગેરહાજર રહે છે. નીરવ : અરે યાર કથન ! સભામાં મન નથી લાગતું. કથન : કેમ શું થાય છે ? દરેક યુવાસભામાં આપણી શુદ્ધિ-વૃદ્ધિ, અવનવા કેવ

સત્સંગ

કુસંગ

આજ્ઞા

વધુ વાંચો