બ્લોગ્સ

Krodh
એપ્રિલ 01,2026
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Krodh

શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, માણસના ત્રણ મોટા શત્રુ છે : કામ, ક્રોધ ને લોભ. તેમાં ક્રોધ(ગુસ્સો) માનવજીવનમાં સૌથી મોટો શત્રુ ગણાયો છે. કેમ કે, ક્રોધ એક એવો અગ્નિ છે કે જે પહેલાં પોતાના હૃદયને સળગા

માન

વધુ વાંચો
Maanni Bhayankarta...
માર્ચ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Maanni Bhayankarta...

માન એવો મહા ભયંકર દોષ છે કે તે હિત-અહિતના વિવેકનો નાશ કરે છે, મુમુક્ષુની મુમુક્ષુતા હણી લે છે, મોક્ષના તમામ સાધનોને ધૂળમાં મેળવી દે છે. સત્શાસ્ત્રો, મહાપુરુષો અને ભગવાન પોકારી પોકારીને માન મૂકવાની વાત

સંપ

નિર્માનીપણું

માન

વધુ વાંચો
Motapno Mugat
ઑગસ્ટ 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

Motapno Mugat

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા

અહંકાર

માન

નિર્માનીપણું

દાસત્વ

મોટપ

વધુ વાંચો
Anubhavni Athdaman
ઑગસ્ટ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Anubhavni Athdaman

છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લ

સ્વીકાર

માન

દાસત્વ

અહંકાર

વધુ વાંચો
Vakhanproof Raho
માર્ચ 02,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vakhanproof Raho

આપણી કળા કે ગુણો આ સત્સંગમાં રાજીપો રળવામાં ઉપયોગી થાય એટલા જ કામના છે; બાકી જો સાવધાન ન રહીએ તો એ જ કળા આપણને અહંકારી બનાવી શકે છે. આપણા જ લૌકિક ગુણો ફાંસારૂપ બની આપણી અલૌકિકતાનો નાશ કરી નાંખે છે. અન

દાસત્વ

માન

અહંકાર

વધુ વાંચો
Ek Sikkani Be Baju...
માર્ચ 05,2022
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Ek Sikkani Be Baju...

વહાલા ભક્તો ! આપણે એ વાત સારી રીતે સમજીએ છીએ કે પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિ અન્ય કોઈ સાધનોથી કોઈ કાળે થઈ શકતી જ નથી. તેમની પ્રાપ્તિ તો માત્ર ને માત્ર તેમની પોતાની કૃપાથી જ થાય છે અને તે પૂર્ણ પુરુષોત્

રાજીપો

માન

વધુ વાંચો
Bhagwanni Praptima Vilamb...
જૂન 01,2021
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

Bhagwanni Praptima Vilamb...

સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ છે. ભગવાન પોતાના આશ્રિત ઉપર ખૂબ કરુણા કરી એને સુખી કરવા, એનાં દુ:ખ દૂર કરવા સતત મથે છે. એમની ચિંતામાં ઉજાગરા કરે છે. એના સહેજ દુ:ખને એ પહાડ જેવું સમજી ઉપાય કરે છે. કોઈ એવા

દયા

કરુણા

માન

વધુ વાંચો
Kachbavrutti...
એપ્રિલ 01,2021
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kachbavrutti...

હિમાલયમાં આવેલા માનસરોવરના સુંદર મજાના કુદરતી વાતાવરણમાં એક ઋષિ મહારાજ પોતાના એક શિષ્ય સાથે પ્રભુ આરાધના કરતાં હતા. એકવાર ઋષિ મહારાજે પોતાના શિષ્યને બોલાવીને કહ્યું, “ બેટા ! આપણે આ પવિત્ર સ્થાનમાં રહ

સ્વશ્રેષ્ઠતા

માન

વધુ વાંચો
Vachnamrutma Ek Najar.... Dasanudasnu Mahattva
માર્ચ 01,2021
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vachnamrutma Ek Najar.... Dasanudasnu Mahattva

વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ સં.૨૦૭૭ના આ વર્ષમાં આપણને ‘દાસાનુદાસ’ થવાનો અભ્યાસ આપ્યો છે. દાસાનુદાસ થવાથી આધ્યાત્મિક માર્ગની અનેક મુશ્કેલીઓ આપોઆપ ટળી જાય છે અને અનેક શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિ સહેજે થઈ જાય છ

દાસત્વ

માન

વધુ વાંચો