બ્લોગ્સ

Shraddha
માર્ચ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shraddha

એક તપસ્વી આંબલીના ઝાડ નીચે ભગવાનનાં દર્શન માટે તપ કરતો હતો. આ તપસ્વી ઝાડનાં પાંદડાં ખાય અને ઝાડને પ્રદક્ષિણા કરે. આમ ફરવાથી તે ઝાડને ફરતે હાથ ઊંડા ખાડા પડી ગયેલા. પછી નારદજી વૈકુંઠમાં ગયા અને ભગવાનને

મુમુક્ષુતા

નિષ્ઠા

શ્રદ્ધા

વધુ વાંચો
Bhagwanno Sacho Rajipo Shu ?
સપ્ટેમ્બર 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhagwanno Sacho Rajipo Shu ?

એક વખત મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. મહારાજે પોતાના વિશ્વાસુ અને પ્રિય ભક્ત આણંદજી સુથારને કહ્યું, “આણંદજી ! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર !” ત્યારે આણંદજીભાઈએે સ્મિત કરતાં કહ્યું, “મહાર

નિષ્ઠા

વિશ્વાસ

પ્રેમ

રાજીપો

વધુ વાંચો
Nishtha Tya Pratishtha
ઑગસ્ટ 01,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Nishtha Tya Pratishtha

મોરબીમાં ઠાકોર રવાજી રહેતા હતા. તેમની પાસે દેદલ કવિ રહેતા હતા. એક વખત સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સંત સદ્.બ્રહ્માનંદ સ્વામીની સાથે દેદલ કવિનો મેળાપ થયો. કવિ કવિને સહેજે જ હેત થાય. બ્રહ્માનંદ સ્વામ

વિશ્વાસ

નિષ્ઠા

વધુ વાંચો
Shreshthno Sang Chhata Shreshth Prapti Kem Thati Nathi ???
એપ્રિલ 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shreshthno Sang Chhata Shreshth Prapti Kem Thati Nathi ???

ખનીજ ક્ષેત્રના એક અતિ અનુભવી વૈજ્ઞાનિક વિમલ સાહેબે તેના ત્રણ પરિચિતને જાણ કરી કે, આ જગ્યાએ આટલું ઊંડું ખોદી શોધવામાં આવે તો અતિ કિંમતી ધાતુ કે ઝવેરાત મળે એમ છે. પછી તે ત્રણમાંથી મનસ્વીભાઈ જેને તેને જણ

નિષ્ઠા

વિશ્વાસ

દાસત્વ

મુમુક્ષુતા

વધુ વાંચો
Satsangna Blackhole
સપ્ટેમ્બર 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

Satsangna Blackhole

સત્સંગનાં બ્લેકહોલ ? નવાઈ લાગે છે ને ! તો, સૌ પ્રથમ બ્લેકહોલ શું છે ? અને એ શું કરી શકે છે ? એ જાણીએ. અનંતકોટી બ્રહ્માંડોમાં અનંત બ્લેકહોલ છે જે ભલભલા પદાર્થોને ગળી જાય છે. સાવ ટૂંકમાં, સાદી ભાષામાં ક

નિષ્ઠા

પક્ષ

વધુ વાંચો
Kathamrutam : Gurunishthathi Prabhu Prasann Thay
મે 01,2022
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kathamrutam : Gurunishthathi Prabhu Prasann Thay

એક પૌરાણિક કથા મુજબ વિંધ્યાચળ પર્વતને એકવાર વિચાર આવ્યો કે, સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે તો મારી કેમ ન કરે ? પછી તેણે સૂર્યને કહ્યું, ‘તમે એક વાર મારી પ્રદક્ષિણા કરો.’ સૂર્યદેવ કહે ‘તે શક્ય નથ

ગુરુનિષ્ઠા

નિષ્ઠા

વિશ્વાસ

વચન

વધુ વાંચો
4N Project ...
સપ્ટેમ્બર 01,2021
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

4N Project ...

પ્રભુને પામવા નીકળેલા આપણે સૌ મુમુક્ષુઓ સત્સંગમાં સદૈવ આગળ વધતા રહીએ, પણ કદિ પાછા ન પડી જઈએ; તે અતિ જરૂરી છે. વળી, આજના યુવાનો અને યુવતીઓ મોટા દુઃખથી બચી શકે તથા સદા સુખી રહે, તે અતિ આવશ્યક છે. તે માટ

4N

નિયમ

નિષ્ઠા

નિર્માનીપણું

નિષ્કપટ

વધુ વાંચો
Zumkharam Ane Mugatramni Maharaje Raksha Kari : Kathamrutam
જૂન 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Zumkharam Ane Mugatramni Maharaje Raksha Kari : Kathamrutam

એકવાર ગાંડાપુરથી ઝુમખરામ અને તેમના નાના ભાઈ મુગટરામ બંને મહારાજનાં દર્શન કરવા સારું ડમણિયું-બળદગાડું જોડીને ચાલ્યા. ચાલતાં ચાલતાં પાંચ ગાઉ ગયા ત્યાં રસ્તામાં મોટી ઝાડી આવી અને સાંજ પડી ગઈ. તેથી જનાવરન

નિષ્ઠા

વિશ્વાસ

વધુ વાંચો
Mahatpurushno Rajipo
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Mahatpurushno Rajipo

ગોંડલના જેઠામહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાઈ ગયું હતું. ગોંડલમાં જ્યારે જ્યારે શ્રીજીમહારાજ કે સંતો પધારતા ત્યારે ત્યારે જેઠામહારાજ દરેક પ્રકારની સેવા દોડી દોડીને પૂર્ણ પ્રેમભાવથી કરતા અને સર્વોત્ત

મોટાપુરુષ

રાજીપો

નિષ્ઠા

સમર્પણ

વધુ વાંચો