બ્લોગ્સ

હાલો  મહારાજ...!
જૂન 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હાલો મહારાજ...!

એક નાનકડા ગામમાં મહેશભાઈ નામે એક શિક્ષક હતા. નાના એવા કુટુંબમાં એમનાં ધર્મપત્ની અને એક નાની દીકરી હતી. એમને સત્સંગ નહોતો. સમય જતાં પત્નીને ભયંકર બીમારી થઈ. ઘણી દવા કરવા છતાં તે બચી ન શક્યાં. શિક્ષક ઉપ

ભગવદ્ભાવ

સ્મૃતિ

ભગવદ્ બળ

વધુ વાંચો
શરણાગતને પાળે સદા બહુનામી...
ઑક્ટોબર 01,2024
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શરણાગતને પાળે સદા બહુનામી...

આ જગતમાં જેમ માતા પોતાના બાળકનું પાલન-પોષણ કરે છે, તેમ જ સર્વના પિતા પરમ કૃપાળુ શ્રીહરિજી મહારાજ અને આપણા ગુરુ આપણું સર્વે રીતે ભલું કરતા હોય છે. પરંતુ જેમ બાળક માતાના આધારે જ રહે છે તેમ આપણે જે પ્રાપ

શરણાગતિ

ભગવદ્ બળ

વિશ્વાસ

વધુ વાંચો
કાવ્યકૃપા - હરિબળ
એપ્રિલ 01,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કાવ્યકૃપા - હરિબળ

જોર ન રાખો પોતાનું, રાખો હરિનું સદાય; 'જ્ઞાન' સ્વજોર નભતું નથી, હરિબળ કદી ન જાય…(૧) હરિનાં બળ ને ભરોસો, એમ રાખવાં 'જ્ઞાન'; અંતે કરશે સારું મારું , ખાસ મારો ભગવાન…(૨) મારું બગડવા નહિ જ દે, ક્યારેય 'જ્ઞ

ભગવદ્ બળ

વધુ વાંચો