બ્લોગ્સ

વચનોની હારમાળા
ઑગસ્ટ 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વચનોની હારમાળા

આજના માહિતીના વિસ્ફોટવાળા યુગમાં આપણે સોશિયલ મીડિયાના અનેક માધ્યમોથી બહુ જલ્દી અંજાઈ જઈએ છીએ. કોઈનું પ્રભાવશાળી વક્તવ્ય સાંભળીને કે ચળકાટભર્યું લખાણ વાંચીને આપણે તરત જ તેમને અનુસરવા લાગીએ છીએ, પણ શું

હિતેચ્છુ

જીવન દર્શન

મોટાપુરુષ

સંતસમાગમ

વચન

વર્તન

વિશ્વાસ

વધુ વાંચો
સુખી પરિવારનું રહસ્ય
જુલાઈ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સુખી પરિવારનું રહસ્ય

“કરમશીભાઈ ! બે-પાંચ વાસણ ભેગાં થાય અને ખખડે નહિ એવું તો ન બને, પણ આપણે તેને એ રીતે ગોઠવવાનાં હોય જેથી અવાજ ઓછામાં ઓછો આવે.” કરમશીભાઈએ આજુબાજુ નજર નાખી. પછી ધીમેથી કહ્યું, “મારો નાનો દીકરો બહુ જ કહ્યા

સંપ

પ્રેમ

વર્તન

કુટુંબ-પરિવાર

વધુ વાંચો
વર્તમાનમાં જીવો
જૂન 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વર્તમાનમાં જીવો

વહાલા ભક્તો, વિચલિત મન ઘણી વાર આપણને સેવા, ભજન કે કોઈ કાર્ય વ્યવસ્થિત રીતે કરવામાં મદદ કરતું નથી. તેથી જ આપણે જે કાંઈ કરીએ છીએ તે શ્રેષ્ઠ પરિણામ આપતું નથી. આ વાતથી વાકેફ એવા એક ગુરુ તેમના શિષ્યને સેવા

વર્તન

સમજણ

વધુ વાંચો
બાળકોના સંસ્કારમાં માતા - પિતાની ફરજ...
જાન્યુઆરી 01,2021

બાળકોના સંસ્કારમાં માતા - પિતાની ફરજ...

બાળક ને પોતાને માટે શું સારું છે અને શું ખરાબ છે તેની સૌપ્રથમ સમજ બાળકને માતા-પિતાના વાણી વર્તનથી જાણવા મળે છે. જો સંતાનોને શ્રેષ્ઠ, આદર્શ સારા સંસ્કારવાળા બનાવવા હોય તો માતા-પિતાએ પોતે પહેલા શ્રેષ્ઠ

બાળ સંસ્કાર

આદર્શ

વર્તન

ઘરસભા

માતા-પિતાની ફરજ

સંસ્કાર

વધુ વાંચો
ઘડવૈયા પ્રતિ...
જાન્યુઆરી 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ઘડવૈયા પ્રતિ...

રોહન કોલેજનો અભ્યાસ પૂરો કરવા પોતાના ગામથી દૂર એક શહેરમાં ગયો છે. જમ્યા બાદ રોજની ટેવ મુજબ આજ પણ તે ઊંઘી રહ્યો છે. બપોરનો ૧૨:૩૦ વાગ્યાનો સમય છે. અચાનક મોબાઈલની રીંગ વાગવાથી આરામમાં રહેલ રોહન ઝબકીને જા

હિતેચ્છુ

વર્તન

વધુ વાંચો