બ્લોગ્સ

સતત સ્મરણ-ભજન કરવું છે ?
ઑગસ્ટ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સતત સ્મરણ-ભજન કરવું છે ?

વહાલા ભક્તો ! આપણે ભગવાનના ભક્ત છીએ. દરરોજ પ્રભુની પૂજા, માનસી, કથા-કીર્તન અને ભજન કરીએ છીએ; પરંતુ તેમાં ખરેખર શ્રીહરિ સાથે જોડાવાય છે ? ભગવાનનું સુખ આવે છે ? બીજું બધું વિસરાય જાય એવો પ્રેમ પ્રગટે છે

સ્મરણ

ઉપકાર

ગુણગ્રહણ

વધુ વાંચો
પ્રભુપ્રેમ વધારવો છે ?
જૂન 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રભુપ્રેમ વધારવો છે ?

પ્રભુપ્રેમ એટલે પ્રભુમાં થતી પ્રીતિ અને પ્રભુને આપણા ઉપર થતી પ્રસન્નતા. આપણે ભગવદ્ભક્ત છીએ એટલે આપણને પ્રભુમાં પ્રેમ થાય અને પ્રભુને આપણા પર પ્રસન્નતા થાય એ આપણું પરમ લક્ષ્ય છે. હે પ્રભુ ! હું આપનો છ

સેવા

મહિમા

ઉપકાર

વધુ વાંચો
અમે કોઈનું લેણું રાખતા નથી...
મે 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અમે કોઈનું લેણું રાખતા નથી...

આ ઘટનાને ઘણો સમય વીતી ગયો. કર્મ સંજોગે તે પટેલને મોટી ઉંમરે અચાનક શરીરમાં કોઢ નીસર્યો. આ ઉંમરે આવું થતાં પટેલ મૂંઝાયા કે મારે સમાજમાં શું મોઢું બતાવવું ? આમ લોકલાજ અને આબરૂને લઈને તે મરવા તૈયાર થયા. ત

વિશ્વાસ

ઉપકાર

વધુ વાંચો
લખાણ
સપ્ટેમ્બર 01,2024
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

લખાણ

એક ગામમાં બે ખાસ મિત્રો રહેતા હતા. અવારનવાર બંને ગામબહાર ફરવા માટે નીકળતા. એક વખત તેઓ બંને ફરવા માટે નીકળ્યા. રસ્તામાં બંને વચ્ચે કોઈક બાબતની ચર્ચાને લઈને બોલાચાલી થઈ અને એક મિત્રે ગુસ્સામાં આવીને બીજ

ઉપકાર

વધુ વાંચો
આ કરુણાને ક્યારેય યાદ કરીએ છીએ ?
મે 01,2024
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આ કરુણાને ક્યારેય યાદ કરીએ છીએ ?

સિત્તેર વર્ષના એક દાદાને શ્વાસ લેવાની થોડી તકલીફ થવા લાગી. ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું : “દાદા, તમને ઓક્સિજન ઓછો મળે છે. થોડા દિવસ દવાખાને રહેવું પડશે.” દાદા દવાખાને દાખલ થયા. ડોક્ટરે ટ

કરુણા

ઉપકાર

વધુ વાંચો
થેંક્યુ...
જૂન 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

થેંક્યુ...

પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વણાયેલા થેંક્યુ, સોરી વગેરે જેવા અમુક શબ્દો આધ્યાત્મિક માર્ગમાં આપણા માટે ઘણા બધા કામના છે. એમાં પણ જો આપણે આ શબ્દોની ગહેરાઈ સમજીને ખરા દિલથી તેનો ઉપયોગ કરીએ તો તો એ આપણને ખુબ જ

કૃતજ્ઞી

ઉપકાર

વધુ વાંચો
પ્રેરક પ્રસંગ - પ્રભુ જરૂર પોકાર સાંભળે છે
માર્ચ 01,2023
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રેરક પ્રસંગ - પ્રભુ જરૂર પોકાર સાંભળે છે

એક માણસ પોતાના ચાર વર્ષના બાળકને કારમાં બેસાડીને જતો હતો. બાળકને પાછલી સીટમાં બેસાડયો હતો. એ માણસ પોતાની મસ્તીમાં  સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો. બાળક પાછળ શું કરે છે તેની તેને કાંઈ ખબર ન હતી. બાળક દરવ

વિશ્વાસ

ઉપકાર

પ્રાર્થના

વધુ વાંચો
કથામૃતમ - પ્રભુપ્રેમનો સરળ ઉપાય
જાન્યુઆરી 01,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કથામૃતમ - પ્રભુપ્રેમનો સરળ ઉપાય

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ  તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... આજે સવારે પૂજામાં હરિસ્મૃતિનો પાંચમો માહાત્મ્ય ચિતામણિ સાંભળ્યો. એમાં સદ્. નિષ્

મહિમા

ઉપકાર

સ્મરણ

કૃતઘ્ની

વધુ વાંચો
ચાલો ઘરસભા કરીએ
ઑગસ્ટ 01,2022
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચાલો ઘરસભા કરીએ

વ્યક્તિ આદર્શ બને ત્યારે તેનું કુંટુંબ આદર્શ બનતું હોય છે અને આમ કરતા કરતા કુંટુંબો આદર્શ બને ત્યારે તેનાથી બનતો સમાજ આદર્શ બનતો હોય છે. આ આદર્શ કુંટુંબ અને સમાજ બનાવવાની ફેક્ટરી એટલે ઘરસભા. ઘરસભા એટલ

ઘરસભા

કૃપા

નિયમ

ઉપકાર

વધુ વાંચો
નવા વર્ષની ભેટ
જાન્યુઆરી 01,2021
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

નવા વર્ષની ભેટ

છેલ્લા અમુક વર્ષોથી નિરવભાઈનો પરિવાર ઘણી ખરી સમૃદ્ધિ ભોગવતો હતો, પરંતુ હમણાંથી આર્થિક મંદીની ઝપટમાં આવી જતાં તેમની સ્થિતિ ખળભળી ગઈ. દર વર્ષે તો બેસતા વર્ષની ભેટ નિમિત્તે નિરવભાઈ ઘણીક ખરીદી કરતા. પત્ની

ઉપકાર

વધુ વાંચો