બ્લોગ્સ

સત્સંગ ગોષ્ઠી...
જાન્યુઆરી 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગ ગોષ્ઠી...

આશ્રય, હિત, કૃણાલ અને મંથન; આ ચારેય મિત્રોનું ગ્રૂપ સત્સંગમાં સૌને માટે પ્રેરણાસ્રોત બન્યું છે. તેમનો અરસપરસનો સ્વીકાર, મિત્રતા અને આત્મીયતા અજોડ છે. કહેવું મુશ્કેલ પડી જાય કે આધ્યાત્મિક માર્ગે આ ચારમ

સ્વીકાર

વધુ વાંચો
વાસ્તવિકતા
મે 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વાસ્તવિકતા

એક રાજ્યમાં બહુ મોટા રાજા રહેતા હતા. ખૂબ જ સારી રીતે તેમનું રાજ્ય ચાલતું હતું. તેઓ સાધુ-સંતોને, ગરીબોને, જરૂરિયાતમંદોને ખૂબ મદદ કરતા હતા. લોકકલ્યાણનાં કામો કરતા. તેની નામના અને મહાનતા ચારેબાજુ ગૂંજતી

સ્વીકાર

અંતરદૃષ્ટિ

વધુ વાંચો
વાસ્તવિકતા જાણીએ અને સ્વીકારીએ
ફેબ્રુઆરી 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વાસ્તવિકતા જાણીએ અને સ્વીકારીએ

પછી ગાડું જોડાવીને તેઓ પોતાનાં માતા-પિતા તથા સ્ત્રીની સાથે આંબા ગામે દેવશી ભક્ત પાસે આવ્યા. કેમ કે, આ દેવશી ભગત પર મહારાજનો ખૂબ રાજીપો હતો. કોઈ ભગતને પોતાના ધામમાં લઈ જવાના હોય, ત્યારે મહારાજ તેમને જણ

સ્વીકાર

વધુ વાંચો
સીમાનો સ્વીકાર = અપેક્ષાનો અંત
ઑગસ્ટ 01,2024

સીમાનો સ્વીકાર = અપેક્ષાનો અંત

મીડલ ક્લાસનું મોહનકાકાનું કુટુંબ એટલે નાનું કુટુંબ - સુખી કુટુંબ; પણ છેલ્લા એક વર્ષથી આ પરિવાર ઉપર જાણે કે આભ તૂટ્યું...! પ્રેમલગ્ન પછી ઘરમાં આવેલી નાના દીકરા માનવની પત્ની ‘અપેક્ષા’ એટલે ખરેખર અપેક્ષા

સદ્ગુણો

સ્વીકાર

વધુ વાંચો
કર્તૃત્વની કેરી
જુલાઈ 01,2024

કર્તૃત્વની કેરી

ઉનાળાના આ ધોમધખતા તાપમાં પણ સૌને શાતા અને આનંદ આપે એવું મીઠું મધુરું ફળ એટલે કેરી..! આમ તો કેરીને ફળોનો રાજા કહીએ તોપણ જરાય ખોટું નહીં. માણસ જ્યારે હળવું ભોજન કરવું હોય ત્યારે લગભગ ફ્રૂટ જમે, પણ કેરી

કૃપા

સ્વીકાર

વધુ વાંચો
પ્રતિકૂળતામાં પ્રગતિ…
જાન્યુઆરી 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રતિકૂળતામાં પ્રગતિ…

બે દિવસ પહેલાં રીઝલ્ટ બહાર પડયું. ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાંં દિવ્ય બે સબજેક્ટમાં ફેલ થયો. એકમાં ૨૪ અને બીજામાં ૨૯ માકર્સ; પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, દિવ્યનુંં વર્તન અન્ય નાપાસ થયેલ વિદ્યાર્થીઓ

અનુભવ

પરિસ્થિતિ

સ્વીકાર

સત્સંગ

વધુ વાંચો
ગુણ આવવાનું દ્વાર : "ગુણિયલનો સ્વીકાર"
જાન્યુઆરી 01,2024

ગુણ આવવાનું દ્વાર : "ગુણિયલનો સ્વીકાર"

જો કોઈને ખ્યાલ આવે કે મારા ગામના દુકાનદારો બાજુના શહેરમાંથી સસ્તી કેરી જથ્થાબંધ લાવી ૧૫ રૂપિયે કિલો વેચે છે; તેથી સસ્તુ લેવાની આશાએ જો તે માણસ પોતાના ગામની ૧૦ દુકાનો છોડી, ૧૦ રૂપિયા ભાડું ખર્ચી, ૧૫ રૂ

સદ્ગુણો

સ્વીકાર

વધુ વાંચો
સત્યનો સ્વીકાર...
સપ્ટેમ્બર 01,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત્યનો સ્વીકાર...

આપણે જેના માટે આ બધું કરીએ છીએ તે મોક્ષ એટલે શું ? મોક્ષ કોને કહેવાય ? વહાલા ભક્તો ! મોક્ષ તો સત્ય ચીજ છે, અસત્ય નથી. અસત્ય તો માયા અને માયાના કાર્યમાંથી થયેલા આકારો છે. બાકી તો આત્મા સત્ય છે, ધામ સત્

સત્ય

સ્વીકાર

વધુ વાંચો
અનુભવની અથડામણ
ઑગસ્ટ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અનુભવની અથડામણ

છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લ

સ્વીકાર

માન

દાસત્વ

અહંકાર

વધુ વાંચો
સ્વીકારથી સાક્ષાત્કાર
જુલાઈ 01,2023
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્વીકારથી સાક્ષાત્કાર

આધ્યાત્મિક માર્ગમાં આજ સુધી અનેક શ્રદ્ધાળુ ભક્તોને ભગવાનનાં સાક્ષાત્ દર્શન થયાં છે, પણ આ સાક્ષાત્કાર પાછળ તેમણે શું સાધના-આરાધના કરી હતી ? એમણે એવું તો શું કર્યું હતું કે તેમના પર ભગવાન રાજી થયા અને દ

સ્વીકાર

ગુરુનિષ્ઠા

નિષ્કપટ

વધુ વાંચો
કાવ્યકૃપા - મોટાના સ્વીકાર વિષે...
મે 01,2022
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કાવ્યકૃપા - મોટાના સ્વીકાર વિષે...

જે નથી સમજી શકતા, મોટા પુરુષને જ્ઞાન; મોટાથી દૂર રહી તે, ભોગવે છે નુકસાન...૦૧ જ્યાંથી જ્ઞાન મળે ત્યાંય, રાખે છે જે માન; સદા એને થાય જ છે, બહુ જ મોટું નુકસાન...૦૨ જેથી જે શીખવાનું છે, તેનો જ રાખું અભાવ

સ્વીકાર

વધુ વાંચો
મોટાઈનું બેલેન્સ
માર્ચ 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મોટાઈનું બેલેન્સ

હમણાં બે મહિના પહેલાં જ પૂ.સંતોએ ઝોનલેવલના પ્રેસિડન્ટ એવા આશિષભાઈની અચાનક બદલી કરીને તેમની જગ્યાએ રોહિતભાઈની નિમણૂક કરી. આવો મોટો ફેરફાર થવાથી સૌ કોઈને અવનવા વિચારો આવવા લાગ્યા. પરંતુ આશિષભાઈને મન તો

મોટપ

આજ્ઞા

સ્વીકાર

સેવા

રાજીપો

સવળું લેવું

વધુ વાંચો