બ્લોગ્સ

માનસી પૂજાની મહત્તા
ઑગસ્ટ 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

માનસી પૂજાની મહત્તા

વહાલા યુવાનો ! આજની યુવાસભામાં સંતોએ મોકલાવેલ પરિપત્ર અનુસાર એક ટોપિક ચર્ચવો છે. જો આના પર ધ્યાન આપવામાં આવે તો એ આપણને આધ્યાત્મિકતામાં ઘણા બધા સમૃદ્ધ કરી શકે છે, ને એ ટોપિક છે - ‘માનસી પૂજા.’ તો ચાલો

આજ્ઞા

માનસીપૂજા

મહિમા

નિયમિતતા

સત્ય

વચનામૃત

વધુ વાંચો
વચન
ફેબ્રુઆરી 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વચન

એક ચોર હતો. તે એક દિવસ કોઈ સાધુના પ્રસંગમાં આવી ગયો. સાધુએ તેને કહ્યું, “તું કંઈક નિયમ રાખ.” ચોર કહે, “શું નિયમ રાખું ?” સાધુએ કહ્યું, “તારે જૂઠું ન બોલવું.” એક રાત્રે તે ચોર રાજમહેલમાં ચોરી કરવા ગયો.

વિશ્વાસ

સત્ય

વધુ વાંચો
સત્યનો સ્વીકાર...
સપ્ટેમ્બર 01,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત્યનો સ્વીકાર...

આપણે જેના માટે આ બધું કરીએ છીએ તે મોક્ષ એટલે શું ? મોક્ષ કોને કહેવાય ? વહાલા ભક્તો ! મોક્ષ તો સત્ય ચીજ છે, અસત્ય નથી. અસત્ય તો માયા અને માયાના કાર્યમાંથી થયેલા આકારો છે. બાકી તો આત્મા સત્ય છે, ધામ સત્

સત્ય

સ્વીકાર

વધુ વાંચો
સત્ય
ઑક્ટોબર 01,2020
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત્ય

એક હતા રાજા તે પોતાના રાજ્યને ખૂબ જ સારી રીતે ચલાવતા હતા. રાજા ખૂબ જ કલાપ્રેમી હતા. પોતાની પ્રજામાં રહેલી શક્તિની ખૂબ જ કદર કરતા. અવારનવાર રાજ્યના નાગરિકોને કલામંડપમાં ભેગા કરીને, પોતાના રાજ્યના કલાકા

સત્ય

સમજણ

વધુ વાંચો