બ્લોગ્સ

માનની ભયંકરતા...
માર્ચ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

માનની ભયંકરતા...

માન એવો મહા ભયંકર દોષ છે કે તે હિત-અહિતના વિવેકનો નાશ કરે છે, મુમુક્ષુની મુમુક્ષુતા હણી લે છે, મોક્ષના તમામ સાધનોને ધૂળમાં મેળવી દે છે. સત્શાસ્ત્રો, મહાપુરુષો અને ભગવાન પોકારી પોકારીને માન મૂકવાની વાત

સંપ

નિર્માનીપણું

માન

વધુ વાંચો
સુખી પરિવારનું રહસ્ય
જુલાઈ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સુખી પરિવારનું રહસ્ય

“કરમશીભાઈ ! બે-પાંચ વાસણ ભેગાં થાય અને ખખડે નહિ એવું તો ન બને, પણ આપણે તેને એ રીતે ગોઠવવાનાં હોય જેથી અવાજ ઓછામાં ઓછો આવે.” કરમશીભાઈએ આજુબાજુ નજર નાખી. પછી ધીમેથી કહ્યું, “મારો નાનો દીકરો બહુ જ કહ્યા

સંપ

પ્રેમ

વર્તન

કુટુંબ-પરિવાર

વધુ વાંચો
એક મત
જૂન 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

એક મત

એક હતું જંગલ. તેમાં ઘણાં બધાં પશુ-પક્ષીઓ આનંદ કિલ્લોલથી રહે. કાંઈક મુશ્કેલી આવે તો બધાં ભેગા મળી ચર્ચા-વિચારણા કરે. આ જંગલમાં સસલો, સર્પ, કાચબો અને શિયાળ - આ ચાર ભાઈબંધો રહે. તેઓ તમામ પશુ-પક્ષીઓનાં મુ

સંપ

મોક્ષ

વધુ વાંચો
સંપની તાકાત...
માર્ચ 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સંપની તાકાત...

એક પૌરાણિક કથા છે. સમુદ્રના કાંઠે એકવાર ટિટોડીએ ઈંડાં મૂકેલાં. અચાનક સમુદ્રમાંથી એક મોજુ આવ્યું ને તે ઈંડાં પાણીમાં તણાઈ ગયાં. ટિટોડીએ ચિચિયારી કરવા માંડી ને સમુદ્રને કહેવા લાગી કે, ‘મારાં ઈંડાં પાછા

સંપ

વધુ વાંચો
ભગવાનનું પુસ્તક
જૂન 01,2020
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભગવાનનું પુસ્તક

એક નાનકડા ગામમાં એક સુંદર સત્સંગી પરિવાર રહેતો હતો. તેઓ સત્સંગમાં સારી રીતે જોડાઈને સત્સંગ, ભજન કરતા હતા. આ પરિવારના સભ્યો અને તેની આજુબાજુમાં બીજા ભક્તો એકબીજામાં દિવ્યભાવ રાખી મિત્ર, મોટેરા અને મુક્

દાસત્વ

સુખ

કૃપા

સંપ

વધુ વાંચો
સંપ
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સંપ

રંગ, રુપ અને ફર્નિચર તે ઘરની બાહ્ય શોભા છે, પરંતુ ઘરની આંતરિક શોભા એટલે કે સંપ, આત્મીયતા, સુહૃદભાવ અને સંસ્કાર. જો તે ન હોય તો તે ઘરની બાહ્ય શોંભા કોઈ કામમાં આવતી નથી. આવી આંતરિક શોભાને વધારવાનો સૌથી

સંપ

વધુ વાંચો