બ્લોગ્સ

સોય
જુલાઈ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સોય

એક લોભી શેઠ હતા. તેમની પાસે લાખો રૂપિયા હતા, છતાં સાવ ભિખારી જેવું જીવન જીવે. જીવન જરૂરિયાત માટે પણ પૈસા વાપરે નહીં. કાયમ ફાટેલાં કપડાં પહેરે, ઘેર કાંઈ પ્રસંગ હોય તોપણ સારાં કપડાં ન પહેરે. એક પૈસો પણ

લોભ

પુણ્ય

ભજન

વધુ વાંચો
સાચું સુખ અને મોટપ એટલે હરિસ્મરણ
જાન્યુઆરી 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સાચું સુખ અને મોટપ એટલે હરિસ્મરણ

​​​ કાશીના રાજાને ત્યાં એક વ્યક્તિ સૈનિક તરીકે નોકરી કરતો હતો. સમય જતાં બઢતી મળતાં એ સૈનિક રાજાનો અંગરક્ષક બની ગયો. રાજમહેલની અંદર છૂટથી બધે એને જવાનું થતું.​ રાણીને આંચકા સાથે બહુ આશ્ચર્ય થયું, પણ તે

સ્મરણ

પુણ્ય

વધુ વાંચો
કર્મફળ...
જાન્યુઆરી 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કર્મફળ...

દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા. બીરબલ(લવો) તેનો પ્રધાન હતો. તે ખૂબ જ હોશિયાર માણસ. એક દિવસ બાદશાહે તેને કહ્યું, “લવા, આપણા રાજ્યમાંથી જેને છે, છે ને છે; અને નથી, નથી ને નથી; તથા છે ને નથી; અને ન

પુણ્ય

ભક્તિ

ભજન

વધુ વાંચો
કમાણી
એપ્રિલ 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કમાણી

એક શેઠ હતા. તેને એક દીકરો હતો. તે કાંઈ કામ ન કરે. એક દિવસ શેઠે તેને કહ્યું, ‘તું કાંઈક વેપાર કરી કમાણી કર.’ દીકરાએ કહ્યું, ‘બાપા, હું વેપાર કરવા જાવા બંદરે જઈશ.’ શેઠે કહ્યું, ‘બહુ સારું.’ વેપાર કરવામા

પુણ્ય

વધુ વાંચો