બ્લોગ્સ

ગુરુને સેવી હરિ પામો
જુલાઈ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુને સેવી હરિ પામો

બ્રહ્મવેત્તા   ગુરુ   સંતનો,  આશ્રય  કરીને   જ્ઞાન; સેવા  કરી   રાજી   કરો,   પામી  જવા  ભગવાન...૦૧ કેવળ ગુરુની કૃપાથી  જ, સફળ થવાય છે જ્ઞાન; સાચા સંતની કૃપા વિના, મળતા નથી ભગવાન...૦૨ ગુરુ  જ   ટાળી 

મરજી

ગુરુકૃપા

ગુરુનિષ્ઠા

વધુ વાંચો
योग: कर्मसु कौशलम्
જૂન 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

योग: कर्मसु कौशलम्

દક્ષિણ ઈટલી દેશમાં લોંબડી વિસ્તારમાં એક ચર્ચની ઉપરની ગેલેરીમાં એક શિલ્પી રહેતો હતો. તે દેવો અને સંતોની મૂર્તિઓ બનાવવાનું કામ કરતો હતો. એક વખત તે એક મૂર્તિ બનાવવામાં મશગૂલ હતો. તે વખતે તેનો કોઈ મિત્ર ત

રાજીપો

કર્મ

મરજી

વધુ વાંચો
અનંત ગણો ફાયદો જોઈએ છે?
ઑગસ્ટ 01,2020
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અનંત ગણો ફાયદો જોઈએ છે?

પ્રભુપ્રાપ્તિના ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનો મુદ્દો રાજીપો છે. શ્રીહરિ તથા તેમના વહાલા સંતો-ભક્તોનો રાજીપો એ સૌથી મોટી સંપત્તિ છે. રાજીપો જ મોક્ષમાર્ગનું સૌથી મોટું સાધન તથા સાધ્ય છે. જેને રાજીપાનું આવું

રાજીપો

અનુવૃત્તિ

દાસત્વ

ખપ

મરજી

વધુ વાંચો
ગુરુભક્તિ
જુલાઈ 01,2020
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુભક્તિ

સ્વામી રામદાસને એક વખત પગમાં અચાનક અસહ્ય પીડા થવા લાગી. એ બૂમો પાડવા લાગ્યા. અરે, એમણે તો રડવાનું પણ શરૂ કરી દીધું. તેમના બધા શિષ્યો ભેગા થઈ ગયા. શિષ્યો સૌ પૂછવા લાગ્યા , “શું થયું ? શું થયું ? ગુરુજી

ગુરુ

રાજીપો

સેવા

ગુરુપૂર્ણિમા

શિષ્ય

મરજી

વધુ વાંચો