બ્લોગ્સ

મહામંત્રના રટણમાં સંતકૃપા ભળે તો અશક્યનું શક્ય થાય !!
જાન્યુઆરી 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મહામંત્રના રટણમાં સંતકૃપા ભળે તો અશક્યનું શક્ય થાય !!

વહાલા ભક્તો ! અહોનિશ - અહર એટલે દિવસ, નિશા એટલે રાત. રાત્રિ-દિવસ નામરટણ કરવાની ટેવ પાડવી. અર્થાત્ સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ! હે હરિ ! હે વહાલા ! હે નાથ ! હે દયાળુ !... એમ અખંડ સ્મરણની ટેવ પાડવી; તે

મહામંત્ર

સંતકૃપા

પ્રાર્થના

વધુ વાંચો
હરિનામ શ્રવણનો પ્રતાપ !
સપ્ટેમ્બર 01,2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હરિનામ શ્રવણનો પ્રતાપ !

વહાલા ભક્તો ! ઈમામ શાહ નામે એક મુસ્લિમ કવિ થઈ ગયા, એને એક વાત બહુ સરસ લખી છે... અમૃત પીએ તો ઝેર ઊતરી જાય, પાણી પીએ તો તરસ જાય, ભોજન લ્યો તો ભૂખ મટે; તેમ હરિનામે પાતક જાય, જાય ને જાય જ; માટે ભજન કરો.

સ્મરણ

મહામંત્ર

વધુ વાંચો
પ્રેમનું ઝરણું
ફેબ્રુઆરી 01,2024
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રેમનું ઝરણું

આનંદ નામનો એક યુવાન એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. કંપનીના કોલ્ડ સ્ટોરેજ વિભાગમાં તે પોતાની ફરજ બજાવતો હતો. કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ ઠંડાં પીણાં, શાકભાજી, ફળફળાદિ વગેરે સારી રીતે સાચવવું તેમજ

પ્રેમ

મહામંત્ર

વધુ વાંચો
સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા
જૂન 10,2023
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા

એકવાર અતિ વૈરાગી અને મહા પ્રભુપ્રેમી સંત પ.પૂ.સદ્.શ્રીનિષ્કુળાનંદ સ્વામી ધોલેરાથી ગઢપુર આવ્યા. ત્યારે સદ્.શ્રીગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ‘નિષ્કુળાનંદ સ્વામી, હાલ મૂળીમાં સદ્.શ્રીબ્રહ્માનંદ સ્વામી અતિ બ

મહિમા

મહામંત્ર

વધુ વાંચો
સ્મરણનું સંપૂર્ણ ફળ કોને મળે ?
માર્ચ 01,2023
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્મરણનું સંપૂર્ણ ફળ કોને મળે ?

વહાલા ભક્તો ! આપણા વૈદક સનાતન ધર્મમાં મંત્રનો મહિમા અજબ-ગજબનો છે. એક સામાન્ય તૃણની સળી લઈ તેમાં મંત્રનો વિધિપુર:સર પ્રયોગ કરવા્માં આવે તો તે બ્રહ્માસ્ત્ર જેવું કામ કરે છે. મંત્રના પ્રતાપે મનુષ્યે  છોડ

સ્મરણ

મહામંત્ર

મહિમા

વધુ વાંચો