Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
A
અ
Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
કથા
કીર્તન
સત્સંગ
ધૂન
ધ્યાન
વાંચન
ફોટા
વધુ
હોમ
હોમ
બ્લોગ્સ
બ્લોગ્સ
લોભ
લેખક
જુલાઈ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
સોય
એક લોભી શેઠ હતા. તેમની પાસે લાખો રૂપિયા હતા, છતાં સાવ ભિખારી જેવું જીવન જીવે. જીવન જરૂરિયાત માટે પણ પૈસા વાપરે નહીં. કાયમ ફાટેલાં કપડાં પહેરે, ઘેર કાંઈ પ્રસંગ હોય તોપણ સારાં કપડાં ન પહેરે. એક પૈસો પણ
લોભ
પુણ્ય
ભજન
વધુ વાંચો
સપ્ટેમ્બર 01,2024
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
ભગવદ્ધામમાં સોય લઈ જશો ?
તેમના એક મિત્ર દરજી હતા. એક દી તેમને તાવ આવ્યો ને ભગવાનના ધામમાં ગયા. થોડા વખત પછી શેઠ માંદા પડયા અને દેહ ન રહે તેવું થઈ ગયું. તેમના મિત્ર દરજીનો પંદર વરસનો દીકરો તે શેઠની ખબર કાઢવા આવ્યો. ત્યારે શેઠે
અજ્ઞાન
લોભ
વધુ વાંચો
Feedback