બ્લોગ્સ

પથી
જાન્યુઆરી 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પથી

આપણાથી કાંઈક એવું મન-કર્મ અને વચને કરી વર્તન થઈ જાય છે; જેને લઈને નાની-નાની બાબતમાં દ્રોહ થઈ જાય છે. અને વળી બીજી નુકશાની એ થાય છે કે, આપણા એવા વર્તનને લઈને બીજાને આપણો અવગુણ આવે. આમ, આપણે બીજાનો દ્રો

કૃપા

વધુ વાંચો
સિદ્ધિ, પ્રસિદ્ધિ, પરિણામ વિપરીત બુદ્ધિ
માર્ચ 01,2025

સિદ્ધિ, પ્રસિદ્ધિ, પરિણામ વિપરીત બુદ્ધિ

થોડા વર્ષો પહેલાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેનારો વિદ્યાર્થી ધોરણ ૧૦માં મહારાષ્ટ્ર ફર્સ્ટ આવતા ખૂબ ચમક્યો. અને એક મોટી કંપનીના માલિકે તેને ભણાવવા માટે દત્તક લીધો. તેને ભણવા માટે પોતાના બંગલામાં જ સારી સ

પ્રાર્થના

કૃપા

રાજીપો

વધુ વાંચો
મહાનતા
માર્ચ 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મહાનતા

એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, ‘મારા જન્મદિવસ પર મને મારા પિતાજીએ ગીફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે.’ આ સાંભળી પ્રોફેસરે એક આઇડિયા વિચાર્યો. તેમ

દિવ્યભાવ

અજ્ઞાન

કૃપા

વધુ વાંચો
કૃપાની કમાલ કેવી ?
સપ્ટેમ્બર 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કૃપાની કમાલ કેવી ?

આવી અનેક સમસ્યાઓનું સોલિડ સમાધાન છે - . અર્જુનને ઉદ્દેશીને ભગવાને આપણ સહુને કહ્યું છે... સર્વભૂતપ્રાણીમાત્રનું હું પરમ હિતૈષી મિત્રની જેમ સારું જ કરી રહ્યો છું, આવી રીતે જે મને ઓળખી જાય છે તે તરત શાં

વિશ્વાસ

આશરો

કૃપા

પોઝીટીવ

વધુ વાંચો
કર્તૃત્વની કેરી
જુલાઈ 01,2024

કર્તૃત્વની કેરી

ઉનાળાના આ ધોમધખતા તાપમાં પણ સૌને શાતા અને આનંદ આપે એવું મીઠું મધુરું ફળ એટલે કેરી..! આમ તો કેરીને ફળોનો રાજા કહીએ તોપણ જરાય ખોટું નહીં. માણસ જ્યારે હળવું ભોજન કરવું હોય ત્યારે લગભગ ફ્રૂટ જમે, પણ કેરી

કૃપા

સ્વીકાર

વધુ વાંચો
ચાલો ઘરસભા કરીએ
ઑગસ્ટ 01,2022
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચાલો ઘરસભા કરીએ

વ્યક્તિ આદર્શ બને ત્યારે તેનું કુંટુંબ આદર્શ બનતું હોય છે અને આમ કરતા કરતા કુંટુંબો આદર્શ બને ત્યારે તેનાથી બનતો સમાજ આદર્શ બનતો હોય છે. આ આદર્શ કુંટુંબ અને સમાજ બનાવવાની ફેક્ટરી એટલે ઘરસભા. ઘરસભા એટલ

ઘરસભા

કૃપા

નિયમ

ઉપકાર

વધુ વાંચો
દિવ્ય કૃપાપ્રસાદ...
સપ્ટેમ્બર 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

દિવ્ય કૃપાપ્રસાદ...

આ દુનિયામાં ગમે તેને પૂછો, 'How are You ?' ગોખી રાખેલો એક જ જવાબ આપે, 'I am Fine.' અંગ્રેજી ન ભણેલાને ગુજરાતીમાં પૂછો... ‘કેમ સુખી છો ને..!’ એટલે તરત જ ‘હા હા કેમ નહીં..!’ એમ હાકલો કરીને બોલી જાય. પરં

કૃપા

સુખ

વધુ વાંચો
કૃપાનિધાનની કરૂણા...
સપ્ટેમ્બર 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કૃપાનિધાનની કરૂણા...

વહાલા ભક્તો ! જે ભગવાનના ભરોસે નીકળે છે, તેની મદદે મારો વહાલો અવશ્ય આવે છે. જે ભગવાનને સંભારે તેને ભગવાન સંભારે છે. માટે ખટકો રાખી સતત શ્રીહરિને સંભારવા. અને માત્ર ભગવાનને ભરોસે જ રહેવું. આ વાત નીચેના

કરુણા

કૃપા

આશરો

સ્મરણ

વધુ વાંચો
શ્રેષ્ઠત્વને હણવાનો શ્રેષ્ઠતમ ઉપાય...
જુલાઈ 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શ્રેષ્ઠત્વને હણવાનો શ્રેષ્ઠતમ ઉપાય...

હર્ષ ! રવિવારે બપોરે જમ્યા બાદ પ્રેરક ક્યાં જાય છે ને શું કરે છે ? એ તું ખાસ જોતો રહેજે; તને જણાઈ આવશે કે આ સત્સંગમાં કેવી દિવ્યતા છે ? ‘કેમ ? એવું તે વળી શું વિશેષ છે અને એ પણ રવિવારે ?’ મેહુલ અને હર

પ્રાર્થના

કૃપા

વધુ વાંચો
વિસનગરના ઝુમખરામની વાત : કથામૃતમ્
મે 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વિસનગરના ઝુમખરામની વાત : કથામૃતમ્

એક ગામ છે વિસનગર, માંહી રહે છે વણિક બેચર; તેના પુત્ર છે ઝુમખરામ, તેથી નાના છે મુગટ નામ. વિસનગરના વણિક બેચરભાઈ ભાવસારને બે દીકરા હતા. મોટા ઝુમખરામ અને નાના મુગટરામ. તેમને એક દીકરી પણ હતી. તેનાં લગ્ન મા

કૃપા

વધુ વાંચો
સત્સંગમાંથી શું શીખવું જોઈએ ?
ઑક્ટોબર 01,2020
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગમાંથી શું શીખવું જોઈએ ?

સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર અવતર્યા. તેમના મહામુક્ત કે અન્ય ધામ-ધામના મુક્તો પણ સંતો-ભક્તોરૂપે થયા. તેમણે આપણા માટે આવો દિવ્ય-ભવ્ય સત્સંગ સ્થાપ્યો. આ સત્સંગ તેમના માટે પાત્ર ભજવવાની રં

દાસત્વ

સમર્પણ

કૃપા

શિક્ષણ

વધુ વાંચો
ચમત્કારિક ઝાડ
સપ્ટેમ્બર 01,2020
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચમત્કારિક ઝાડ

એક નાનકડા ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે હંમેશાં આનંદમાં જ હોય. હસતો ચહેરો, તાજગીથી ભરપૂર વ્યક્તિત્વ, ટૂંકમાં કહીએ તો ખૂબ જ વિશ્વાસુ અને ભર્યોભર્યો માણસ ! જોકે તેની આર્થિક પરિસ્થિતિ કાંઈ બહુ સારી ન હતી

કૃપા

આશરો

વધુ વાંચો