બ્લોગ્સ

કરુણાસાગર શ્રીહરિ
જુલાઈ 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

કરુણાસાગર શ્રીહરિ

મેથાણ ગામમાં સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનના એક સુરાણી મલા પટેલ નામે અતિ ભાવિક ભક્ત હતા. જ્યારથી તેમને મહારાજનાં દર્શન થયાં, ત્યારથી જ તેમને મહારાજ સાથે એવું હેત થઈ ગયું, એવો જીવ જોડાઈ ગયો કે મહારાજ

પ્રેમ

કરુણા

વધુ વાંચો
કરુણાસાગરની અસીમ કરુણા
જાન્યુઆરી 13,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

કરુણાસાગરની અસીમ કરુણા

પછી મહારાજે તે રૂપિયાનો સામાન મંગાવીને સુખડાં કરાવ્યાં ને ઠાકોરજીની આગળ અન્નકૂટ ધર્યો. આરતી ઉતારી મહારાજ જમ્યા ને હજારો સંતો-ભક્તોને જમાડ્યા નેે સમૈયો નિર્વિઘ્ન પૂર્ણ થયો. પછી સભામાં મહારાજે વાત કરી ક

કરુણા

દયા

વધુ વાંચો
આ કરુણાને ક્યારેય યાદ કરીએ છીએ ?
મે 01,2024
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આ કરુણાને ક્યારેય યાદ કરીએ છીએ ?

સિત્તેર વર્ષના એક દાદાને શ્વાસ લેવાની થોડી તકલીફ થવા લાગી. ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું : “દાદા, તમને ઓક્સિજન ઓછો મળે છે. થોડા દિવસ દવાખાને રહેવું પડશે.” દાદા દવાખાને દાખલ થયા. ડોક્ટરે ટ

કરુણા

ઉપકાર

વધુ વાંચો
શુદ્ધ ભાવ કેવું કામ કરે..!
એપ્રિલ 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

શુદ્ધ ભાવ કેવું કામ કરે..!

એક સમે મહારાજ વાસુદેવનારાયણના ઓરડામાં વિરાજમાન હતા. ત્યારે કોઈક પ્રેમી હરિભક્તે આવીને મહારાજને કહ્યું જે, “હે મહારાજ, મારે સાધુ જમાડવા છે.” ત્યારે મહારાજે કહ્યું જે, “કેટલા સાધુ જમાડવા છે ?” ત્યારે તે

ભાવના

દયા

કરુણા

વધુ વાંચો
કૃપાનિધાનની કરૂણા...
સપ્ટેમ્બર 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કૃપાનિધાનની કરૂણા...

વહાલા ભક્તો ! જે ભગવાનના ભરોસે નીકળે છે, તેની મદદે મારો વહાલો અવશ્ય આવે છે. જે ભગવાનને સંભારે તેને ભગવાન સંભારે છે. માટે ખટકો રાખી સતત શ્રીહરિને સંભારવા. અને માત્ર ભગવાનને ભરોસે જ રહેવું. આ વાત નીચેના

કરુણા

કૃપા

આશરો

સ્મરણ

વધુ વાંચો
ભગવાનની પ્રાપ્તિમાં વિલંબ...
જૂન 01,2021
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

ભગવાનની પ્રાપ્તિમાં વિલંબ...

સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ છે. ભગવાન પોતાના આશ્રિત ઉપર ખૂબ કરુણા કરી એને સુખી કરવા, એનાં દુ:ખ દૂર કરવા સતત મથે છે. એમની ચિંતામાં ઉજાગરા કરે છે. એના સહેજ દુ:ખને એ પહાડ જેવું સમજી ઉપાય કરે છે. કોઈ એવા

દયા

કરુણા

માન

વધુ વાંચો
કરુણાની ફીલિંગ
સપ્ટેમ્બર 01,2020
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કરુણાની ફીલિંગ

રાકેશ અને રવિ, એ બંનેની આધ્યાત્મિક હિસાબ દેવાની જોડ છે. તેઓ રૂબરૂ કે ફોન-વોટ્સએપ દ્વારા રોજ અચૂકપણે આધ્યાત્મિક હિસાબ આપી જ દે. જ્યારથી આ પ્રકરણ શરૂ થયું, ત્યારથી બંને મિત્રોએ હિસાબ દેવામાં એક પણ દિવસ

કરુણા

મુમુક્ષુતા

નિયમિતતા

વધુ વાંચો