બ્લોગ્સ

વચનોની હારમાળા
ઑગસ્ટ 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વચનોની હારમાળા

આજના માહિતીના વિસ્ફોટવાળા યુગમાં આપણે સોશિયલ મીડિયાના અનેક માધ્યમોથી બહુ જલ્દી અંજાઈ જઈએ છીએ. કોઈનું પ્રભાવશાળી વક્તવ્ય સાંભળીને કે ચળકાટભર્યું લખાણ વાંચીને આપણે તરત જ તેમને અનુસરવા લાગીએ છીએ, પણ શું

હિતેચ્છુ

જીવન દર્શન

મોટાપુરુષ

સંતસમાગમ

વચન

વર્તન

વિશ્વાસ

વધુ વાંચો
ભક્ત કેવો હોય ? - વચનામૃતમાંથી એક નજર
જાન્યુઆરી 01,2024
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

ભક્ત કેવો હોય ? - વચનામૃતમાંથી એક નજર

મહારાજે પોતાના આશ્રિતોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટે, વચનામૃતમાં અનેક વાર ભક્તનાં લક્ષણો દર્શાવતી વાતો કરી છે. વર્તમાનકાળમાં પણ આપણને મળેલા સંતો આવો જ દાખડો કરી રહ્યા છે. “ભગવાનનો ભક્ત હોય તે પોતાને

વચનામૃત

જીવન દર્શન

ભક્ત

વધુ વાંચો
પોતાને અપડેટ કરો
જાન્યુઆરી 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પોતાને અપડેટ કરો

એક સૂફી સંત હતા. તેઓ ભગવાનનું ભજન કરતા, ખૂબ ધીરજવાન હતા અને સદા સૌનું ભલું થાય તેવા નાનાં મોટાં કાર્યો કરતા. પરંતુ તેમનો એક પાડોશી ખૂબ ઈર્ષાળુ હતો. તે સતત આ સંતને હેરાન કરવા કાંઈ ને કાંઈ અટકચાળા કર્યા

જીવન દર્શન

અજ્ઞાન

વધુ વાંચો
કસરનું કવર...
ઑગસ્ટ 01,2022
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કસરનું કવર...

એકાદશીના બપોરના ૧૨.૩૦ વાગ્યાનો સમય છે. સ્વામીએ દીપકને ફોન લગાડવા માંડયો.... ‘જય સ્વામિનારાયણ દીપક.’ ફોન ઊંચકીને દીપકે હર્ષઘેલા થઈ ‘જય સ્વામિનારાયણ’ કહ્યા. ‘કેમ દીપક, મજામાં છે ને ?’ ‘હા સ્વામી ! મહારા

બરોબરિયાપણું

મનધાર્યું

જીવન દર્શન

વધુ વાંચો
મારી નોટ ટાળે મારી ખોટ ...
જુલાઈ 01,2022
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મારી નોટ ટાળે મારી ખોટ ...

વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ આપણને કથા-વાર્તા દરમ્યાન નોટ લઈને બેસવાની અને તેમાં સારા પોઈન્ટ લખવાની ટેવ પડાવી છે; પરંતુ તેમાં શું લખવું જોઈએ ? તે વિષય પર પૂ.ગુરુજીએ કારેલીબાગ-વડોદરા સ્થિત શ્રીઘનશ્યામ મહાર

અજ્ઞાન

જીવન દર્શન

વધુ વાંચો