બ્લોગ્સ

Damage
ઑગસ્ટ 01,2025
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Damage

સમયની સાથે સંગ બદલાય તો જીવન પણ બદલાઈ જાય; એવી જ એક વાત છે..... હેમાંગ એક સામાન્ય છોકરો હતો, પણ એના વિચારો, એની જીવનશૈલી બાકીના છોકરાઓથી કંઈક આગવી હતી. સંસ્કાર અને સત્સંગને લીધે તે બાળપણથી જ ભગવાનમાં

ધ્યેય

કુસંગ

વધુ વાંચો
સફળતાનું સિક્રેટ શું ?
માર્ચ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સફળતાનું સિક્રેટ શું ?

વહાલા ભક્તો ! આ પૃથ્વી પર જન્મેલ દરેક મનુષ્ય સફળ કેમ નથી થતા ? જેટલા લોકો ધંધો કરે છે તે બધા રતન તાતા જેવા કેમ નથી બની જતા ? જેટલા નોકરી કરે છે તે બધા શ્રેષ્ઠ પ્રમોશન કેમ નથી પામી શકતા ? જેટલા રાજકારણ

આશરો

ગુરુનિષ્ઠા

ધ્યેય

વધુ વાંચો
સફળતામાં સાવધ રહો…
મે 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સફળતામાં સાવધ રહો…

HSC બોર્ડની એક્ઝામ બાદ થોડા દિવસ પછી રીઝલ્ટની ડેટ આવી. હાઇસ્કૂલમાં સૌ વિદ્યાર્થી રીઝલ્ટ લેવા હાજર થયા. રીઝલ્ટ વિતરણ બાદ પ્રિન્સિપાલ સાહેબે આનંદિત ચહેરે જાહેરાત કરવા માંડી... વહાલા વિદ્યાર્થી ભાઈઓ-બહેન

ધ્યેય

જીવનની સફળતા

વધુ વાંચો
ધ્યેય - પ્રભુપ્રાપ્તિ
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યેય - પ્રભુપ્રાપ્તિ

સરળ ભાષામાં કહીએ તો, ધ્યેય એટલે એક એવી દિશા, કે જ્યાં આપણે પહોંચવા માંગીએ છીએ. જેને આપણે આપણું લક્ષ્ય કહીએ છીએ. પરંતુ ધ્યેય કેવો હોવો જોઈએ ? તેની જેટલી અગત્યતા છે એટલી જ તે ધ્યેયને પામવા માટેનો મુખ્ય

સમર્પણ

ધ્યેય

વધુ વાંચો