બ્લોગ્સ

શું મને બંધન હોય...!!
માર્ચ 01,2024
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શું મને બંધન હોય...!!

તેમ છતાંય વ્યક્તિ પોતાનો પુત્ર, સ્ત્રી, પરિવાર, બિઝનેસ, ખેતીવાડી, જમીન, સંસ્થા વગેરે સાથે બંધાયેલો હોય છે; પરંતુ સત્ય એ નથી કે આપણે બંધાયેલા છીએ. સત્ય એ છે કે આપણે બંધાયેલા નથી. જો અત્યારે યમરાજા લઈ જ

દેહભાવ

આત્મરૂપ

વધુ વાંચો
અજ્ઞાન
ફેબ્રુઆરી 01,2024
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અજ્ઞાન

જંગલમાં એક સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો અને અસહ્ય પીડાને કારણે તે મૃત્યુ પામી. એકલું નવજાત સિંહનું બચ્ચું ત્યાં પડ્યું હતું. ઘેટાંઓને લઈને પસાર થતા એક ભરવાડે આ જોયું. તાજા જન્મેલા બચ્ચા પ્રત્યેના દયાભ

આત્મનિષ્ઠા

દેહભાવ

વધુ વાંચો
આત્મનિષ્ઠા અને બ્રહ્મરૂપતા એટલે શું ?
મે 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આત્મનિષ્ઠા અને બ્રહ્મરૂપતા એટલે શું ?

આત્મા એટલે જીવાત્મા. નિષ્ઠા એટલે સ્થિતિ, દૃઢતા. જીવને પોતાના શુદ્ધ સ્વરૂપે જ વર્તવાની દૃઢતા થઈ જાય તેને આત્મનિષ્ઠા સિદ્ધ થઈ કહેવાય. હું સ્ત્રી કે પુરુષ છું, બાળક કે વૃદ્ધ છું, જાડો-પાતળો, સાજો કે માંદ

દેહભાવ

આત્મનિષ્ઠા

બ્રહ્મરૂપ

વધુ વાંચો
કથામૃતમ - ભગવાનમાં પ્રેમ કેમ થાય...?
ઑક્ટોબર 15,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કથામૃતમ - ભગવાનમાં પ્રેમ કેમ થાય...?

વહાલા ભક્તો ! જેટલું ધ્યાન રાખીને પ્રેમથી ભગવાનનું ભજન કરીએ એટલું થાય. મનમાં એક નિર્ણય હોવો જોઈએ કે, ‘મારે ભગવાનમાં હેત કરવું છે. મારે મારી તમામ ક્ષણો પ્રભુપ્રેમમાં જ વિતાવવી છે.’ આવો ઠરાવ હોય તો જ ભગ

પ્રેમ

મહિમા

દેહભાવ

વધુ વાંચો
બ્રહ્મભાવનો વિચાર કરનારને મહારાજના આશીર્વાદ
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

બ્રહ્મભાવનો વિચાર કરનારને મહારાજના આશીર્વાદ

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્યારા પરમહંસોને એક બહુ લાંબો પત્ર લખ્યો છે,

મહિમા

દેહભાવ

અખંડ સ્મરણ

વધુ વાંચો