Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
A
અ
Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
કથા
કીર્તન
સત્સંગ
ધૂન
ધ્યાન
વાંચન
ફોટા
વધુ
હોમ
હોમ
બ્લોગ્સ
બ્લોગ્સ
દયા
લેખક
જાન્યુઆરી 13,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા
કરુણાસાગરની અસીમ કરુણા
પછી મહારાજે તે રૂપિયાનો સામાન મંગાવીને સુખડાં કરાવ્યાં ને ઠાકોરજીની આગળ અન્નકૂટ ધર્યો. આરતી ઉતારી મહારાજ જમ્યા ને હજારો સંતો-ભક્તોને જમાડ્યા નેે સમૈયો નિર્વિઘ્ન પૂર્ણ થયો. પછી સભામાં મહારાજે વાત કરી ક
કરુણા
દયા
વધુ વાંચો
એપ્રિલ 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા
શુદ્ધ ભાવ કેવું કામ કરે..!
એક સમે મહારાજ વાસુદેવનારાયણના ઓરડામાં વિરાજમાન હતા. ત્યારે કોઈક પ્રેમી હરિભક્તે આવીને મહારાજને કહ્યું જે, “હે મહારાજ, મારે સાધુ જમાડવા છે.” ત્યારે મહારાજે કહ્યું જે, “કેટલા સાધુ જમાડવા છે ?” ત્યારે તે
ભાવના
દયા
કરુણા
વધુ વાંચો
સપ્ટેમ્બર 12,2023
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
પ્રેરક પ્રસંગ: તમે પણ દયા રાખજો...
એકવાર મહારાજ ભુજમાં બિરાજમાન હતા. ભુજના પ્રેમી ભક્તોએ ફૂલદોલના ઉત્સવનું આયોજન કરેલું. આ ઉત્સવમાં દેશોદેશથી હરિભક્તો મહારાજનાં દર્શન કરવા તથા સમૈયાનો લાભ લેવા આવતા હતા. તેમાં કાઠિયાવાડથી પણ ભક્તો આવ્યા
દયા
આજ્ઞા
વધુ વાંચો
ફેબ્રુઆરી 01,2023
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
હરિના હિતકારી વચન - દયા ધર્મ કા મૂલ હૈ...
શિક્ષાપત્રીનાં એક એક વચન શિક્ષાપત્રીરૂપ શ્રીહરિ મહારાજ છે. આપણે જેટલી ભગવાનની આજ્ઞાઓ પાળીએ તેટલા આ લોકમાં સુખી રહી શકીએ ને અંતે ભગવાનના ધામને પામી શકીએ. ભગવાન શ્રીહરિએ અતિ કરુણા કરીને આવું કલ્યાણકારી
દયા
આજ્ઞા
શિક્ષાપત્રી
વધુ વાંચો
જૂન 01,2021
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા
ભગવાનની પ્રાપ્તિમાં વિલંબ...
સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ છે. ભગવાન પોતાના આશ્રિત ઉપર ખૂબ કરુણા કરી એને સુખી કરવા, એનાં દુ:ખ દૂર કરવા સતત મથે છે. એમની ચિંતામાં ઉજાગરા કરે છે. એના સહેજ દુ:ખને એ પહાડ જેવું સમજી ઉપાય કરે છે. કોઈ એવા
દયા
કરુણા
માન
વધુ વાંચો
Feedback