બ્લોગ્સ

શ્રીહરિનું સ્મરણ કેમ કરવું જોઈએ ?
ફેબ્રુઆરી 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શ્રીહરિનું સ્મરણ કેમ કરવું જોઈએ ?

શ્રીહરિએ શિક્ષાપત્રીમાં કહ્યું છે - જેમ કે, ભાત-ભાતના સંકલ્પ-વિકલ્પ થાય, પંચવિષય ભોગવાય, માન-મોટ્યપ કે કીર્તિ મેળવવાની ઈચ્છા થાય, મળે તો મજા આવે અને તે ટળે તો દુ:ખ થાય. આ બધો સૂક્ષ્મદેહનો ડખો છે. આપણ

સ્મરણ

બ્રહ્મરૂપ

આત્મનિષ્ઠા

વધુ વાંચો
બ્રહ્મરૂપ બનવાના સૌથી સફળ ઉપાય કયા ?
ઑક્ટોબર 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

બ્રહ્મરૂપ બનવાના સૌથી સફળ ઉપાય કયા ?

બ્રહ્મરૂપ બનવાના મુખ્ય ત્રણ ઉપાય છે : આપણે દેહરૂપ નથી છતાં તે મનાઈ ગયું છે, તે દેહના ભાવોને ખોટા કરવા. આપણે પોતે જે છીએ તે આત્મસ્વરૂપ બ્રહ્મસ્વરૂપનું આક્રમક થઈને ખૂબ જ મનન-ચિંતન કરવું. આપણા શુદ્ધ ચૈત

આત્મનિષ્ઠા

બ્રહ્મરૂપ

વધુ વાંચો
આત્મનિષ્ઠા અને બ્રહ્મરૂપતા એટલે શું ?
મે 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આત્મનિષ્ઠા અને બ્રહ્મરૂપતા એટલે શું ?

આત્મા એટલે જીવાત્મા. નિષ્ઠા એટલે સ્થિતિ, દૃઢતા. જીવને પોતાના શુદ્ધ સ્વરૂપે જ વર્તવાની દૃઢતા થઈ જાય તેને આત્મનિષ્ઠા સિદ્ધ થઈ કહેવાય. હું સ્ત્રી કે પુરુષ છું, બાળક કે વૃદ્ધ છું, જાડો-પાતળો, સાજો કે માંદ

દેહભાવ

આત્મનિષ્ઠા

બ્રહ્મરૂપ

વધુ વાંચો
આત્મનિષ્ઠાના ફાયદા શું?...
ફેબ્રુઆરી 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આત્મનિષ્ઠાના ફાયદા શું?...

વહાલા ભક્તો ! આપણા ગુરુજીએ આ સં.૨૦૭૮ વર્ષનું “આત્મનિષ્ઠા” એવું નામ આપી આ આખું વર્ષ આત્મનિષ્ઠાનો અભ્યાસ કરવાની આજ્ઞા કરી છે. જો તેનો અભ્યાસ કરવો હોય તો તેના ફાયદાની જાણકારી હોવી જરૂરી છે. કેમ જે, જીવને

આત્મનિષ્ઠા

અભ્યાસ

બ્રહ્મરૂપ

વધુ વાંચો
સાચી સ્વતંત્રતા...
સપ્ટેમ્બર 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સાચી સ્વતંત્રતા...

વેદ વેદાંતનું પરમ સારરૂપ જ્ઞાન એ છે કે, જીવ ક્યારેય સ્વતંત્ર નથી. તે પરમાત્માની વસ્તુ છે. જીવ ગમે તેટલો સમર્થ થાય છતાં તે પરમેશ્વરની માલિકીની બહાર કયારેય જઈ શકતો નથી. માટે આત્માના અસ્તિત્વની સાથે દાસપ

દાસત્વ

બ્રહ્મરૂપ

વધુ વાંચો