બ્લોગ્સ

પારકી વસ્તુ થોડી રખાય !
જાન્યુઆરી 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

પારકી વસ્તુ થોડી રખાય !

સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય ચરિત્રોથી સભર સદ્.આધારાનંદ સ્વામી રચિત વિશાળકાય શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના પ્રત્યેક પૂરમાં ગંગા નદીની જેમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, પરાભક્તિ અને સર્વોપરી ઉપાસ

સમજણ

ભક્ત

વધુ વાંચો
અમૃત જેવું મીઠું ભોજન...
સપ્ટેમ્બર 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અમૃત જેવું મીઠું ભોજન...

એકવાર શ્રીજીમહારાજ સાંજ વખતે લાંઘણોજ ગામના પાદરમાંથી પસાર થયા, સાથે પાર્ષદ ડુંગરજી હતા. લાંઘણોજમાં અમૃતબાઈ ખૂબ મહિમાવાળા પ્રેમી ભક્ત હતાં. મહારાજ સામે ચાલી અમૃતબાઈને દર્શન દેવા એમના ઘેર પધાર્યા. આમ અચ

પ્રેમ

ભાવના

ભક્ત

વધુ વાંચો
સર્વ શ્રેષ્ઠ સિદ્ધિ કઈ ?
માર્ચ 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સર્વ શ્રેષ્ઠ સિદ્ધિ કઈ ?

આપણે સહુ શ્રીહરિના આશ્રિત સંતો-ભક્તો છીએ. શિક્ષાપત્રીનું પાલન કરીએ છીએ. કથા-કીર્તન, ધૂન-ભજન અને સેવા વગેરે સાધનો કરતા રહીએ છીએ. આ લોકમાં કરવાં ઘટતાં આપણાં કર્તવ્યો-ફરજો બજાવીએ છીએ; પણ આ બધાના ફળસ્વરૂપ

ભક્ત

વધુ વાંચો
ભક્ત કેવો હોય ? - વચનામૃતમાંથી એક નજર
જાન્યુઆરી 01,2024
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

ભક્ત કેવો હોય ? - વચનામૃતમાંથી એક નજર

મહારાજે પોતાના આશ્રિતોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટે, વચનામૃતમાં અનેક વાર ભક્તનાં લક્ષણો દર્શાવતી વાતો કરી છે. વર્તમાનકાળમાં પણ આપણને મળેલા સંતો આવો જ દાખડો કરી રહ્યા છે. “ભગવાનનો ભક્ત હોય તે પોતાને

વચનામૃત

જીવન દર્શન

ભક્ત

વધુ વાંચો
સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન
સપ્ટેમ્બર 01,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન

એક વખત શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં બપોરના સમયે સૂતા હતા. તે વખતે સુતાર રામબાઈ પોતાના નાના દીકરા માવજીને લઈને મહારાજનાં દર્શન કરાવવા તથા વર્તમાન ધરાવવા આવ્યાં હતાં. પછી તે રામબાઈએ અક્ષરઓરડીનું કમાડ ઉઘાડવ

ભક્ત

ભાવના

દિવ્યભાવ

વધુ વાંચો
સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન
માર્ચ 02,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - ભક્તવત્સલ ભગવાન

એક સમયે અગતરાઈના પરમ ભક્ત પર્વતભાઈના દીકરા મેઘજીના વિવાહ હતા. લગ્નના અમુક દિવસો અગાઉ જેને ઘેર લગ્ન હોય ત્યાં ગામનાં સગાંવહાલાં સૌ ગીત ગાવા આવે, પરંતુ પર્વતભાઈના ઘરે કોઈ ગીત ગાવા આવે નહીં. તેથી પર્વતભા

દિવ્યભાવ

ભક્ત

વધુ વાંચો
કથામૃતમ - સાચું ભકતપણું
માર્ચ 01,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કથામૃતમ - સાચું ભકતપણું

પ.પૂ.સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કંડળધામમાં કરેલ મનનીય પ્રવચન ... એક દિવસ એક યુવાન મને મળ્યો હતો.. તેના વેવિવશાળની વાત થતી હતી, એટલે હું બોલ્યો

મહિમા

આજ્ઞા

ભક્ત

વધુ વાંચો
રાજીપાનો અપચો...
નવેમ્બર 01,2020

રાજીપાનો અપચો...

માધવ અને મોહિત બંને નવયુવાનો સત્સંગમાં રહી ખૂબ જ ભાવથી સેવા-સમાગમ કરતા. માધવને અમુક પ્રકારના દોષોની પીડા તો રહેતી પણ તેને તેની ખૂબ દાઝ હતી. તે મુમુક્ષુ બનીને પોતાના અંતરની બધી જ વાત નિષ્કપટપણે સંતોને

રાજીપો

દિવ્યભાવ

ભક્ત

અહંકાર

વધુ વાંચો