બ્લોગ્સ

દેહભાવ હટાવો, બ્રહ્મભાવ લાવો...
મે 06,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

દેહભાવ હટાવો, બ્રહ્મભાવ લાવો...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન વહાલા ભક્તો ! આપણે બધા ભગવાનને મળવા નીકળ્યા છીએ. આપણે ભગવાનનું કામ છે. એ

આત્મભાવ

વધુ વાંચો
મનુષ્ય શરીરનો સાચો ઉપયોગ
જુલાઈ 06,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મનુષ્ય શરીરનો સાચો ઉપયોગ

વહાલા ભક્તો ! આપણે મહારાજના સ્વરૂપમાં જોડાઈ જાવું છે. તે માટે ભગવાન શ્રીહરિ આપણને સહાય કરવા તૈયાર બેઠા છે. હવે તો બસ, આપણે બધા ભગવાનને અનુકૂળ વર્તવારૂપ તેમને સહાય કરીએ. જેથી પ્રભુ આપણા આત્મામાં ખૂબ સુ

આત્મભાવ

બ્રહ્મભાવ

વધુ વાંચો
આત્મનિષ્ઠા કેમ કેળવવી જોઈએ ?...
ઑગસ્ટ 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આત્મનિષ્ઠા કેમ કેળવવી જોઈએ ?...

વહાલા ભક્તો ! આપણે આ માયિક જડ દેહ નથી, પણ શુદ્ધ ચૈતન્યમય આત્મા છીએ. આ દેહ જન્મ્યો છે અને એક દિવસ મરવાનો જ છે. જ્યારે આપણે આત્મા અજન્મા અને અમર-અવિનાશી છીએ. હજુ સુધી પ્રભુને પામ્યા નથી એટલે અનંત જન્મોથ

આત્મનિષ્ઠા

આત્મભાવ

વધુ વાંચો
ઘાટ-સંકલ્પ ટાળવા છે...? : કથામૃતમ
માર્ચ 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ઘાટ-સંકલ્પ ટાળવા છે...? : કથામૃતમ

વહાલા ભક્તો ! આપની સમક્ષ આઈન્સ્ટાઈનનો એક વિચાર પ્રસ્તુત કરું છું. જે ઘણો વાગોળવાં જેવો, જીવનમાં અંજવાળું કરે અને ઉપયોગી નીવડે એવો છે. “મેલા અને ઢંગધડા વિનાના કપડા પહેરવાથી જો આપણને શરમ આવતી હોય તો મેં

સંકલ્પ

આત્મભાવ

વધુ વાંચો