બ્લોગ્સ

Satsang Goshthi...
જાન્યુઆરી 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Satsang Goshthi...

આમ, હંમેશાં મહિમાના જ પ્રવાહમાં સ્નાન કરનારા આ ચારેય પાત્રો અભ્યાસ કરતાં કરતાં ખૂબ મહિમાવંતા બની ગયા. દિવ્ય સમૂહના સથવારે તેમનામાં એક એવું સ્ટેજ આવી ગયું કે હવે તેમને ચારેબાજુ દિવ્યતા જ દિવ્યતા દેખાવા

સ્વીકાર

વધુ વાંચો
Vastavikta
મે 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vastavikta

એક રાજ્યમાં બહુ મોટા રાજા રહેતા હતા. ખૂબ જ સારી રીતે તેમનું રાજ્ય ચાલતું હતું. તેઓ સાધુ-સંતોને, ગરીબોને, જરૂરિયાતમંદોને ખૂબ મદદ કરતા હતા. લોકકલ્યાણનાં કામો કરતા. તેની નામના અને મહાનતા ચારેબાજુ ગૂંજતી

સ્વીકાર

અંતરદૃષ્ટિ

વધુ વાંચો
Vastavikta Janiye Ane Swikariye
ફેબ્રુઆરી 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vastavikta Janiye Ane Swikariye

પછી ગાડું જોડાવીને તેઓ પોતાનાં માતા-પિતા તથા સ્ત્રીની સાથે આંબા ગામે દેવશી ભક્ત પાસે આવ્યા. કેમ કે, આ દેવશી ભગત પર મહારાજનો ખૂબ રાજીપો હતો. કોઈ ભગતને પોતાના ધામમાં લઈ જવાના હોય, ત્યારે મહારાજ તેમને જણ

સ્વીકાર

વધુ વાંચો
Simano Swikar = Apekschano Ant
ઑગસ્ટ 01,2024
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Simano Swikar = Apekschano Ant

મીડલ ક્લાસનું મોહનકાકાનું કુટુંબ એટલે નાનું કુટુંબ - સુખી કુટુંબ; પણ છેલ્લા એક વર્ષથી આ પરિવાર ઉપર જાણે કે આભ તૂટ્યું...! પ્રેમલગ્ન પછી ઘરમાં આવેલી નાના દીકરા માનવની પત્ની ‘અપેક્ષા’ એટલે ખરેખર અપેક્ષા

સદ્ગુણો

સ્વીકાર

વધુ વાંચો
Kartrutvani Keri
જુલાઈ 01,2024
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kartrutvani Keri

ઉનાળાના આ ધોમધખતા તાપમાં પણ સૌને શાતા અને આનંદ આપે એવું મીઠું મધુરું ફળ એટલે કેરી..! આમ તો કેરીને ફળોનો રાજા કહીએ તોપણ જરાય ખોટું નહીં. માણસ જ્યારે હળવું ભોજન કરવું હોય ત્યારે લગભગ ફ્રૂટ જમે, પણ કેરી

કૃપા

સ્વીકાર

વધુ વાંચો
Pratikultama Pragati…
જાન્યુઆરી 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Pratikultama Pragati…

બે દિવસ પહેલાં રીઝલ્ટ બહાર પડયું. ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાંં દિવ્ય બે સબજેક્ટમાં ફેલ થયો. એકમાં ૨૪ અને બીજામાં ૨૯ માકર્સ; પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, દિવ્યનુંં વર્તન અન્ય નાપાસ થયેલ વિદ્યાર્થીઓ

અનુભવ

પરિસ્થિતિ

સ્વીકાર

સત્સંગ

વધુ વાંચો
Gun Aavvanu Dwar : Guniyalno Swikar
જાન્યુઆરી 01,2024
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Gun Aavvanu Dwar : Guniyalno Swikar

જો કોઈને ખ્યાલ આવે કે મારા ગામના દુકાનદારો બાજુના શહેરમાંથી સસ્તી કેરી જથ્થાબંધ લાવી ૧૫ રૂપિયે કિલો વેચે છે; તેથી સસ્તુ લેવાની આશાએ જો તે માણસ પોતાના ગામની ૧૦ દુકાનો છોડી, ૧૦ રૂપિયા ભાડું ખર્ચી, ૧૫ રૂ

સદ્ગુણો

સ્વીકાર

વધુ વાંચો
Satyano Swikar...
સપ્ટેમ્બર 01,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Satyano Swikar...

આપણે જેના માટે આ બધું કરીએ છીએ તે મોક્ષ એટલે શું ? મોક્ષ કોને કહેવાય ? વહાલા ભક્તો ! મોક્ષ તો સત્ય ચીજ છે, અસત્ય નથી. અસત્ય તો માયા અને માયાના કાર્યમાંથી થયેલા આકારો છે. બાકી તો આત્મા સત્ય છે, ધામ સત્

સત્ય

સ્વીકાર

વધુ વાંચો
Anubhavni Athdaman
ઑગસ્ટ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Anubhavni Athdaman

છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લ

સ્વીકાર

માન

દાસત્વ

અહંકાર

વધુ વાંચો
Swikar thi Sakshatkar
જુલાઈ 01,2023
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Swikar thi Sakshatkar

આધ્યાત્મિક માર્ગમાં આજ સુધી અનેક શ્રદ્ધાળુ ભક્તોને ભગવાનનાં સાક્ષાત્ દર્શન થયાં છે, પણ આ સાક્ષાત્કાર પાછળ તેમણે શું સાધના-આરાધના કરી હતી ? એમણે એવું તો શું કર્યું હતું કે તેમના પર ભગવાન રાજી થયા અને દ

સ્વીકાર

ગુરુનિષ્ઠા

નિષ્કપટ

વધુ વાંચો
Kavyakrupa - Motana Swikar Vishe...
મે 01,2022
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kavyakrupa - Motana Swikar Vishe...

જે નથી સમજી શકતા, મોટા પુરુષને જ્ઞાન; મોટાથી દૂર રહી તે, ભોગવે છે નુકસાન...૦૧ જ્યાંથી જ્ઞાન મળે ત્યાંય, રાખે છે જે માન; સદા એને થાય જ છે, બહુ જ મોટું નુકસાન...૦૨ જેથી જે શીખવાનું છે, તેનો જ રાખું અભાવ

સ્વીકાર

વધુ વાંચો
Motainu Balance
માર્ચ 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Motainu Balance

હમણાં બે મહિના પહેલાં જ પૂ.સંતોએ ઝોનલેવલના પ્રેસિડન્ટ એવા આશિષભાઈની અચાનક બદલી કરીને તેમની જગ્યાએ રોહિતભાઈની નિમણૂક કરી. આવો મોટો ફેરફાર થવાથી સૌ કોઈને અવનવા વિચારો આવવા લાગ્યા. પરંતુ આશિષભાઈને મન તો

મોટપ

આજ્ઞા

સ્વીકાર

સેવા

રાજીપો

સવળું લેવું

વધુ વાંચો