બ્લોગ્સ

Seva Nani Ne Fal Kevu Motu !!
એપ્રિલ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Seva Nani Ne Fal Kevu Motu !!

​​ ​​​ ​​​​​ આપણને એમ થાય કે મહારાજે તરત જ લોયા જવાની હા કેમ પાડી દીધી ? એનું કારણ એ હતું કે સુરા ખાચરનાં ધર્મપત્ની શાંતાબાને મહારાજમાં એવો પ્રેમ હતો. એમનો ભક્તિભાવ જોઈનેે મહારાજ ના પાડી ન શક્યા. ​​ થ

સેવા

સમજણ

પ્રેમ

વધુ વાંચો
Swapna Jevo Sansar
માર્ચ 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Swapna Jevo Sansar

વહાલા ભક્તો, આ વર્ષમાં આપણે વિશેષ ધ્યાન-ભજન કરવાનું છે, કેમ ? ના ના, હવે તો આપણે કાયમ ધ્યાન-ભજન કરવાનું છે. જો મહારાજમાં હેત થાય, મહારાજ બહુ ગમવા લાગે, મહારાજમાં સુખ મનાય તો સહેજે મહારાજનું ધ્યાન-ભજન

સંતસમાગમ

સેવા

સમજણ

વધુ વાંચો
Maalmi
જુલાઈ 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Maalmi

એક શેઠ હતા. એમની પાસે લાખો રૂપિયા હતા. તેને ચાર દીકરા હતા. શેઠ પાસે પૈસા ઘણા, પણ છોકરા એવા પાક્યા કે વેપારમાં ઘણી ખોટ ગઈ અને પૈસા બધા જતા રહ્યા. શેઠના ઘરથી થોડે દૂર એક દેવમંદિર હતું. તે દેરાના શિખરનો

ગુરુકૃપા

મોટાપુરુષ

સમજણ

વધુ વાંચો
Bhulkano Mitr
જુલાઈ 01,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhulkano Mitr

બેટા પ્રયાગ ! આવતીકાલે શનિવાર છે. આપણી ઘરસભામાં એક કાર્યક્રમ કરવો છે. એમાં આપણે કથાના સારા સારા પોઇન્ટની ચર્ચા કર્યા બાદ દરેક સભ્યોએ પોતાને સ્પર્શેલા ૨-૨ પ્રસંગો કહેવાના છે; માટે વિચારી રાખજે, તારે પણ

સમજણ

મિત્રતા

વધુ વાંચો
Vartamanma Jivo
જૂન 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vartamanma Jivo

વહાલા ભક્તો, વિચલિત મન ઘણી વાર આપણને સેવા, ભજન કે કોઈ કાર્ય વ્યવસ્થિત રીતે કરવામાં મદદ કરતું નથી. તેથી જ આપણે જે કાંઈ કરીએ છીએ તે શ્રેષ્ઠ પરિણામ આપતું નથી. આ વાતથી વાકેફ એવા એક ગુરુ તેમના શિષ્યને સેવા

વર્તન

સમજણ

વધુ વાંચો
Prem Ke Pressure..?
સપ્ટેમ્બર 01,2024
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prem Ke Pressure..?

થોડા દિવસો પછી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. તોફાન, મસ્તી અને ગાફલાઈને કારણે બન્ને પરીક્ષામાં નાપાસ થયા. રિઝલ્ટ જોઈને તેઓ ડરી ગયા કે હવે માતા-પિતાને શું કહીશું ? તેમ છતાં બન્નેએ તેમનાં માતા-પિતાને વાત કરી

સમજણ

પ્રેમ

વધુ વાંચો
Anokhi Gift...
સપ્ટેમ્બર 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Anokhi Gift...

‘પપ્પા પપ્પા ! આજે સ્નેહલનો બર્થ ડે છે, તો આપણે એને શું ગીફ્ટ આપીશું ?’ ‘તું જ કહે ને બેટા ! એને શું પસંદ આવશે ?’ આલાપ થોડીવાર વિચારીને બોલવા લાગ્યો, ‘અં... આમ તો એને... પણ પપ્પા એક કામ કરીએ તો ! ગીફ્

નિર્માનીપણું

મુમુક્ષુતા

સમજણ

દાસત્વ

વધુ વાંચો
Vistarvad
એપ્રિલ 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

Vistarvad

મનુષ્ય સ્વભાવગત વિસ્તારવાદી છે. એ જન્મે ત્યારથી ભૌતિક વિસ્તાર માટે મંડાઈ પડે છે. શરીરની સુખ-સુવિધાઓ, બીજા મનુષ્યો ઉપરનું આધિપત્ય, પોતાને જરૂરી હોય તે કરતાં વધુ ભૂમિ, મોટાં મકાનો, વાહનો....યાદી ઘણી લાં

વિવેક

સમજણ

વધુ વાંચો
Abhyas Saro Chali Rahyo Che...
ઑક્ટોબર 15,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Abhyas Saro Chali Rahyo Che...

સભાના અંતમાં સહુ ઘડીક સભાસંચાલક સામું જુએ છે અને ઘડીક યશ સામું જુએ છે. ‘મેહુલથી માંડી કુલદીપ સુધીના સહુનાં નામ આવ્યાં, ને યશનું નામ જ કેમ નહીં ? ઠાકોરજીની આરતી ઉતારવામાં કે સંતોનાં પૂજનમાં એકેય લીસ્ટમ

અભ્યાસ

અપમાન

સમજણ

વધુ વાંચો
Jeetam Jagat Ken Mano Hi Yen...
ઑક્ટોબર 15,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Jeetam Jagat Ken Mano Hi Yen...

મન એ ભગવાને આપણને આપેલી અદ્ભુત શક્તિ છે. જો તેનો કંટ્રોલ કરી તેને સારા માર્ગે વાપરવામાં આવે તો તે આપણો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. અને જો આપણે તેના કંટ્રોલમાં આવી જઈએ તો આપણો સૌથી ખરાબ દુશ્મન બની શકે છે

દ્રઢ મનોબળ

સમજણ

જીત

વધુ વાંચો
Savlun Levano Labh..
જૂન 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Savlun Levano Labh..

આપણે અનેક વાર સાંભળ્યું છે કે મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરેને ભગવાન વશ હતા. તેઓ જ્યારે પ્રભુને યાદ કરે ત્યારે સ્વયં શ્રીહરિ તેમની આગળ હાજર થઈ જતા અને તેમને આનંદથી ભરી દેતા. અરે ! ગોપીઓને તો સર્વત્ર કાન

સમજણ

પરિસ્થિતિ

કસોટી

વધુ વાંચો
Bhagwanne Vash Karva Che...?
મે 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhagwanne Vash Karva Che...?

આપણે સહુ અનેક જન્મોથી ભગવાનને પામવા માટે મથીએ છીએ, પરંતુ હજી સુધી આપણે ભગવાનને પામ્યા નથી તેનું કારણ છે : આપણામાં રહેલો અહંકાર. આપણને ભગવાન સુધી પહોંચવામાં આ અહંકાર જ સૌથી વધુ નડે છે. જેટલો અહં કાર ઓછ

સવળું લેવું

સમજણ

અહંકાર

વધુ વાંચો