બ્લોગ્સ

Shraddha
માર્ચ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shraddha

એક તપસ્વી આંબલીના ઝાડ નીચે ભગવાનનાં દર્શન માટે તપ કરતો હતો. આ તપસ્વી ઝાડનાં પાંદડાં ખાય અને ઝાડને પ્રદક્ષિણા કરે. આમ ફરવાથી તે ઝાડને ફરતે હાથ ઊંડા ખાડા પડી ગયેલા. પછી નારદજી વૈકુંઠમાં ગયા અને ભગવાનને

મુમુક્ષુતા

નિષ્ઠા

શ્રદ્ધા

વધુ વાંચો
Naam-Smaranthi Shriharino Sakshatkar
ઑક્ટોબર 15,2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Naam-Smaranthi Shriharino Sakshatkar

વહાલા ભક્તો ! આધારાનંદ સ્વામી કૃત શ્રીહરિચરિત્રામૃતસાગર પૂર-૧૫ તરંગ-૯૯માં એક વાત આવે છે. ગઢપુરથી એક વખત મહારાજે શુકમુનિ પાસે સંતો-હરિભક્તો પ્રતિ એક પત્ર લખાવ્યો હતો. એમાં એકાદશીનું જાગરણ કેમ કરવું ? એ

સ્મરણ

શ્રદ્ધા

વિશ્વાસ

વધુ વાંચો
Kthamrutam - Harismaranma Shraddha
ઑગસ્ટ 01,2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kthamrutam - Harismaranma Shraddha

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૮/૦૩/૨૦૨૩ બુધવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... વહાલા ભક્તો ! સ્મરણ કરવામાં શ્રદ્ધા ટકી રહે અને વધતી જ રહે એને માટે એક ગુરુ-શિષ્

સ્મરણ

શ્રદ્ધા

વધુ વાંચો
Navo Bhav...Navi Shraddha...
જુલાઈ 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Navo Bhav...Navi Shraddha...

શ્રીકૃષ્ણ ભગવાન દુર્યોધનના મેવા ત્યજીને વિદુરની ભાજી જમ્યા; રામચંદ્ર ભગવાને પ્રેમી શબરીનાં એઠાં બોર ખાધાં; ભાડેર ગામમાં પાતળભાઈનાં ઘરનાએ શ્રીજીમહારાજને ભૂલથી પણ પ્રેમથી, દૂધને બદલે છાશ આપી અને તે સાકર

ભાવના

શ્રદ્ધા

વધુ વાંચો
Divya Kamani
સપ્ટેમ્બર 01,2020
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Divya Kamani

શ્રીહરિનો એક અચળ સિદ્ધાંત છે. કોઈ તેમને કાંઈ પણ અર્પે તેનાથી અનંતગણું પાછું આપે છે. તેમાં પણ જો ભક્તના નિષ્કામભાવથી પ્રભુ અતિ રાજી થઈ જાય તો તેને અક્ષરધામનું અવિનાશી સુખ આપે છે. મહારાજની આ ઉદારતા કેવી

સમર્પણ

રાજીપો

શ્રદ્ધા

વધુ વાંચો