બ્લોગ્સ

Pathi
જાન્યુઆરી 01,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Pathi

આપણાથી કાંઈક એવું મન-કર્મ અને વચને કરી વર્તન થઈ જાય છે; જેને લઈને નાની-નાની બાબતમાં દ્રોહ થઈ જાય છે. અને વળી બીજી નુકશાની એ થાય છે કે, આપણા એવા વર્તનને લઈને બીજાને આપણો અવગુણ આવે. આમ, આપણે બીજાનો દ્રો

કૃપા

વધુ વાંચો
Siddhi, Prasiddhi, Parinam Viprit Buddhi
માર્ચ 01,2025
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Siddhi, Prasiddhi, Parinam Viprit Buddhi

થોડા વર્ષો પહેલાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેનારો વિદ્યાર્થી ધોરણ ૧૦માં મહારાષ્ટ્ર ફર્સ્ટ આવતા ખૂબ ચમક્યો. અને એક મોટી કંપનીના માલિકે તેને ભણાવવા માટે દત્તક લીધો. તેને ભણવા માટે પોતાના બંગલામાં જ સારી સ

પ્રાર્થના

કૃપા

રાજીપો

વધુ વાંચો
Mahanta
માર્ચ 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Mahanta

એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, ‘મારા જન્મદિવસ પર મને મારા પિતાજીએ ગીફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે.’ આ સાંભળી પ્રોફેસરે એક આઇડિયા વિચાર્યો. તેમ

દિવ્યભાવ

અજ્ઞાન

કૃપા

વધુ વાંચો
Krupani Kamal Kevi ?
સપ્ટેમ્બર 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Krupani Kamal Kevi ?

આવી અનેક સમસ્યાઓનું સોલિડ સમાધાન છે - . અર્જુનને ઉદ્દેશીને ભગવાને આપણ સહુને કહ્યું છે... સર્વભૂતપ્રાણીમાત્રનું હું પરમ હિતૈષી મિત્રની જેમ સારું જ કરી રહ્યો છું, આવી રીતે જે મને ઓળખી જાય છે તે તરત શાં

વિશ્વાસ

આશરો

કૃપા

પોઝીટીવ

વધુ વાંચો
Kartrutvani Keri
જુલાઈ 01,2024
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kartrutvani Keri

ઉનાળાના આ ધોમધખતા તાપમાં પણ સૌને શાતા અને આનંદ આપે એવું મીઠું મધુરું ફળ એટલે કેરી..! આમ તો કેરીને ફળોનો રાજા કહીએ તોપણ જરાય ખોટું નહીં. માણસ જ્યારે હળવું ભોજન કરવું હોય ત્યારે લગભગ ફ્રૂટ જમે, પણ કેરી

કૃપા

સ્વીકાર

વધુ વાંચો
Chalo Gharsabha Kariye
ઑગસ્ટ 01,2022
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Chalo Gharsabha Kariye

વ્યક્તિ આદર્શ બને ત્યારે તેનું કુંટુંબ આદર્શ બનતું હોય છે અને આમ કરતા કરતા કુંટુંબો આદર્શ બને ત્યારે તેનાથી બનતો સમાજ આદર્શ બનતો હોય છે. આ આદર્શ કુંટુંબ અને સમાજ બનાવવાની ફેક્ટરી એટલે ઘરસભા. ઘરસભા એટલ

ઘરસભા

કૃપા

નિયમ

ઉપકાર

વધુ વાંચો
Divya Krupaprasad...
સપ્ટેમ્બર 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Divya Krupaprasad...

આ દુનિયામાં ગમે તેને પૂછો, 'How are You ?' ગોખી રાખેલો એક જ જવાબ આપે, 'I am Fine.' અંગ્રેજી ન ભણેલાને ગુજરાતીમાં પૂછો... ‘કેમ સુખી છો ને..!’ એટલે તરત જ ‘હા હા કેમ નહીં..!’ એમ હાકલો કરીને બોલી જાય. પરં

કૃપા

સુખ

વધુ વાંચો
Krupanidhanni Karuna...
સપ્ટેમ્બર 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Krupanidhanni Karuna...

વહાલા ભક્તો ! જે ભગવાનના ભરોસે નીકળે છે, તેની મદદે મારો વહાલો અવશ્ય આવે છે. જે ભગવાનને સંભારે તેને ભગવાન સંભારે છે. માટે ખટકો રાખી સતત શ્રીહરિને સંભારવા. અને માત્ર ભગવાનને ભરોસે જ રહેવું. આ વાત નીચેના

કરુણા

કૃપા

આશરો

સ્મરણ

વધુ વાંચો
Shreshthtatvane Hanvano Shreshthtam Upay...
જુલાઈ 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shreshthtatvane Hanvano Shreshthtam Upay...

હર્ષ ! રવિવારે બપોરે જમ્યા બાદ પ્રેરક ક્યાં જાય છે ને શું કરે છે ? એ તું ખાસ જોતો રહેજે; તને જણાઈ આવશે કે આ સત્સંગમાં કેવી દિવ્યતા છે ? ‘કેમ ? એવું તે વળી શું વિશેષ છે અને એ પણ રવિવારે ?’ મેહુલ અને હર

પ્રાર્થના

કૃપા

વધુ વાંચો
Visnagarna Zumkharamni Vaat : Kathamrutam
મે 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Visnagarna Zumkharamni Vaat : Kathamrutam

એક ગામ છે વિસનગર, માંહી રહે છે વણિક બેચર; તેના પુત્ર છે ઝુમખરામ, તેથી નાના છે મુગટ નામ. વિસનગરના વણિક બેચરભાઈ ભાવસારને બે દીકરા હતા. મોટા ઝુમખરામ અને નાના મુગટરામ. તેમને એક દીકરી પણ હતી. તેનાં લગ્ન મા

કૃપા

વધુ વાંચો
Satsangmathi Shu Shikvu Joie ?
ઑક્ટોબર 01,2020
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Satsangmathi Shu Shikvu Joie ?

સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર અવતર્યા. તેમના મહામુક્ત કે અન્ય ધામ-ધામના મુક્તો પણ સંતો-ભક્તોરૂપે થયા. તેમણે આપણા માટે આવો દિવ્ય-ભવ્ય સત્સંગ સ્થાપ્યો. આ સત્સંગ તેમના માટે પાત્ર ભજવવાની રં

દાસત્વ

સમર્પણ

કૃપા

શિક્ષણ

વધુ વાંચો
Chamatkarik Zad
સપ્ટેમ્બર 01,2020
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Chamatkarik Zad

એક નાનકડા ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે હંમેશાં આનંદમાં જ હોય. હસતો ચહેરો, તાજગીથી ભરપૂર વ્યક્તિત્વ, ટૂંકમાં કહીએ તો ખૂબ જ વિશ્વાસુ અને ભર્યોભર્યો માણસ ! જોકે તેની આર્થિક પરિસ્થિતિ કાંઈ બહુ સારી ન હતી

કૃપા

આશરો

વધુ વાંચો