બ્લોગ્સ

Ek Kshann
સપ્ટેમ્બર 01,2025
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Ek Kshann

આપણા જીવનની દિશા નક્કી કરવામાં ઘણી વાર આપણી સોબત જ આપણા નિર્ણયો પર હાવી થઈ જાય છે. સારો મિત્ર કે સારી સોબત આપણને ઊંચાઈઓ પર પહોંચાડી શકે છે, તો એક ખરાબ સોબત ક્ષણવારમાં આપણને પતનના માર્ગે પણ ધકેલી શકે છ

કુસંગ

મિત્રતા

વધુ વાંચો
Damage
ઑગસ્ટ 01,2025
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Damage

સમયની સાથે સંગ બદલાય તો જીવન પણ બદલાઈ જાય; એવી જ એક વાત છે..... હેમાંગ એક સામાન્ય છોકરો હતો, પણ એના વિચારો, એની જીવનશૈલી બાકીના છોકરાઓથી કંઈક આગવી હતી. સંસ્કાર અને સત્સંગને લીધે તે બાળપણથી જ ભગવાનમાં

ધ્યેય

કુસંગ

વધુ વાંચો
Satsang Etle Shu ?
સપ્ટેમ્બર 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Satsang Etle Shu ?

વહાલા ભક્તો ! સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડમાં આવીને અનંત જીવોના કલ્યાણ માટે સત્સંગ સ્થાપ્યો. એ સત્સંગ એટલે શું ? ને એ સત્સંગ કેવી રીતે કરવો ? તેની મહારાજે અતિશય કરુણા કરીને વાત કરી છે. ત

સત્સંગ

કુસંગ

વધુ વાંચો
Kavyakrupa - Kusangthi Savdhan
માર્ચ 01,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kavyakrupa - Kusangthi Savdhan

કુસંગ ઓળખી રાખજો, રહેજો તેથી દૂર; નહિ તો રહેવા નહિ દે, જ્ઞાન હરિની હજૂર...૦૧ કુસંગ કદી કરવો નહિ, કુસંગ છે દુઃખરૂપ; જ્ઞાન કુસંગના યોગથી, મુક્તો થયા કુરૂપ...૦૨ કુસંગ લુખા કરી નાંખે, ઉદ્વેગ દે અપાર;

કુસંગ

વધુ વાંચો
Aapni Suraksha...
જાન્યુઆરી 01,2022
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aapni Suraksha...

કથન : નીરવ ! હમણાંથી તું કેમ સત્સંગમાં જોઈએ એવો રસ નથી લેતો ? ઘણા દિવસથી ગેરહાજર રહે છે. નીરવ : અરે યાર કથન ! સભામાં મન નથી લાગતું. કથન : કેમ શું થાય છે ? દરેક યુવાસભામાં આપણી શુદ્ધિ-વૃદ્ધિ, અવનવા કેવ

સત્સંગ

કુસંગ

આજ્ઞા

વધુ વાંચો