બ્લોગ્સ

Hu Harino Hari Mam Rakshak
મે 01,2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Hu Harino Hari Mam Rakshak

એક વખત એક મોટું જહાજ દરિયામાં સફર કરી રહ્યું હતું. અચાનક દરિયામાં ભારે તોફાન આવ્યું ને આખું વહાણ ભાંગી ગયું ને ડૂબી ગયું. તેમાં ફક્ત એક માણસ બચ્યો. તે પાણીમાં તણાતો તણાતો કોઈ એક અજાણ્યા ટાપુ પર પહોંચ્

આશરો

વિશ્વાસ

વધુ વાંચો
Sukhi Thavanu Sachu Stand Shu ?
એપ્રિલ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sukhi Thavanu Sachu Stand Shu ?

સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સંત શ્રીગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે - જીવપ્રાણીમાત્ર કોઈ ને કોઈ આધાર વડે સુખી રહે છે. કોઈ માન-મોટાઈના આધારે સુખી અને કોઈ સારા ખાન-પાનને કારણે સુખી રહે છે. જે ભગવાનના ખરેખ

રાજીપો

આશરો

વધુ વાંચો
Safaltanu Secret Shu ?
માર્ચ 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Safaltanu Secret Shu ?

વહાલા ભક્તો ! આ પૃથ્વી પર જન્મેલ દરેક મનુષ્ય સફળ કેમ નથી થતા ? જેટલા લોકો ધંધો કરે છે તે બધા રતન તાતા જેવા કેમ નથી બની જતા ? જેટલા નોકરી કરે છે તે બધા શ્રેષ્ઠ પ્રમોશન કેમ નથી પામી શકતા ? જેટલા રાજકારણ

આશરો

ગુરુનિષ્ઠા

ધ્યેય

વધુ વાંચો
Satat Smaran Karvana Upay
ફેબ્રુઆરી 01,2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Satat Smaran Karvana Upay

આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણની આપણને આજ્ઞા છે કે આપણે અખંડ ભજન થાય છે ? સદા આનંદમાં રહેવાય છે ? કેમ એમ નથી રહેવાતું ? તેનું કારણ શોધવું જોઈએ. મહારાજ તો એમ કહે છે કે, ‘ભગવાનના ભક્ત હોય તેની વૃત્

અખંડ સ્મરણ

આશરો

વિશ્વાસ

વધુ વાંચો
Krupani Kamal Kevi ?
સપ્ટેમ્બર 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Krupani Kamal Kevi ?

આવી અનેક સમસ્યાઓનું સોલિડ સમાધાન છે - . અર્જુનને ઉદ્દેશીને ભગવાને આપણ સહુને કહ્યું છે... સર્વભૂતપ્રાણીમાત્રનું હું પરમ હિતૈષી મિત્રની જેમ સારું જ કરી રહ્યો છું, આવી રીતે જે મને ઓળખી જાય છે તે તરત શાં

વિશ્વાસ

આશરો

કૃપા

પોઝીટીવ

વધુ વાંચો
Bhagwan Aapna Kaam Kyare Kare ?
ઑગસ્ટ 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhagwan Aapna Kaam Kyare Kare ?

એકવાર ભગવાન શ્રીસ્વામિનારાયણ થોડા સંતો-ભક્તો સહિત સોરઠની ધરતી પર વિચરી રહ્યા હતા. એક ખેતરમાં પાકેલ બાજરો જોઈને પ્રભુએ પૂછ્યું ‘આ ભાઈ હજુ બાજરો લણતા કેમ નહિ હોય ?’ જાણકારે કહ્યું, ‘મહારાજ ! એ તો આ માયા

વિશ્વાસ

આશરો

સમર્પણ

વધુ વાંચો
Prarthananu Pallu Bhare
ઑગસ્ટ 01,2024
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prarthananu Pallu Bhare

એક ગરીબ બહેન ભગવાનનાં ભક્ત હતાં. તેમના પતિને મહિનાઓથી પેરાલિસિસ થયો હતો, તેથી પથારીવશ હતા. ઘરમાં બીજું કોઈ કમાણી કરનાર હતું નહીં. એક વખત તેમણે પોતાના બાળકોને કહ્યું કે, ‘હું તમને જન્માષ્ટમીના દિવસે સર

પ્રાર્થના

આશરો

વધુ વાંચો
Aane Kahevay Aashro...
માર્ચ 01,2024
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aane Kahevay Aashro...

સાહિત્ય જગતમાં મહાભારતના યુદ્ધનો એક પ્રસંગ છે. કૌરવો અને પાંડવો વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું હતું. કૌરવપક્ષે ભિષ્મપિતામહ સેનાપતિ હતા. ભિષ્મપિતા પોતાના પિતા સાથે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી તેમને કૌરવપક્ષમાં રહેવ

આશરો

વિશ્વાસ

વધુ વાંચો
Aane Kahevay Aashro...
માર્ચ 01,2024
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aane Kahevay Aashro...

સાહિત્ય જગતમાં મહાભારતના યુદ્ધનો એક પ્રસંગ છે. કૌરવો અને પાંડવો વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું હતું. કૌરવપક્ષે ભિષ્મપિતામહ સેનાપતિ હતા. ભિષ્મપિતા પોતાના પિતા સાથે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી તેમને કૌરવપક્ષમાં રહેવ

આશરો

વિશ્વાસ

વધુ વાંચો
Bhagwanna Bharose
ફેબ્રુઆરી 08,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhagwanna Bharose

એક વખત ગામ ઉમરેઠના નંદુભાઈ ઠાકર ગામ ગોધરા ગયા હતા. ત્યાંથી પાછા વળતાં અંધારી રાતમાં રસ્તો ભૂલી ગયા. ત્યારે પોતાની ઘોડીને એક વૃક્ષને થડે બાંધીને ત્યાં બેઠા, ત્યારે તેમને યાદ આવ્યું કે, ‘મહારાજે સભામાં

વિશ્વાસ

આશરો

વધુ વાંચો
Maharaj Che Ne...!!
ઑક્ટોબર 15,2021
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Maharaj Che Ne...!!

વહાલા ભક્તો ! આપણે જે લોકમાં રહીએ છીએ, ત્યાં અવાર-નવાર કાંઈક ને કાંઈક એવું બનતું હોય છે, જે આપણા અંત:કરણને વિચલિત કરીને દુ:ખી કરી મૂકતું હોય છે. ચારે તરફથી સાનુકૂળતા અને સુખાકારી હોય, એવામાં અચાનક એવુ

વિશ્વાસ

આશરો

વધુ વાંચો
Krupanidhanni Karuna...
સપ્ટેમ્બર 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Krupanidhanni Karuna...

વહાલા ભક્તો ! જે ભગવાનના ભરોસે નીકળે છે, તેની મદદે મારો વહાલો અવશ્ય આવે છે. જે ભગવાનને સંભારે તેને ભગવાન સંભારે છે. માટે ખટકો રાખી સતત શ્રીહરિને સંભારવા. અને માત્ર ભગવાનને ભરોસે જ રહેવું. આ વાત નીચેના

કરુણા

કૃપા

આશરો

સ્મરણ

વધુ વાંચો