બ્લોગ્સ

Aapnu Driving Kevu Che ?
ઑગસ્ટ 01,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aapnu Driving Kevu Che ?

‘રોહન ! સાંભળ્યું છે કે તારે ડ્રાઇવિંગ કરવા બાબતે થોડું સુધારવા જેવું છે; તો થોડું ધ્યાન દઈને એ બાબતે જરા…’ “કોણે કહ્યું મારું ડ્રાઇવિંગ સારું નથી ! ૮ વર્ષથી ગાડી ચલાવું છું. સાપુતારા પ્રવાસમાં ગયા હત

અહંકાર

પ્રગટ

આજ્ઞા

વધુ વાંચો
Aapni Jaruriyat...
માર્ચ 01,2024
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

Aapni Jaruriyat...

બીજાને આપણી જેટલી જરૂરિયાત ઓછી એટલી આપણી વૃત્તિ ભગવાનમાં વધુ રહે. આપણને બીજાની જરૂર પડે એ ઠીક છે. તો બીજાને આપણી જરૂર કેમ પડે છે ? એનાથી શું થાય ? એ કેમ ઓછી થતી નથી ? ઓછી થઈ જાય તો શું થાય ? આપણને બીજ

અહંકાર

વધુ વાંચો
Motapno Mugat
ઑગસ્ટ 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

Motapno Mugat

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા

અહંકાર

માન

નિર્માનીપણું

દાસત્વ

મોટપ

વધુ વાંચો
Prabhupraptini Purvatayyari...
ઑગસ્ટ 01,2023
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prabhupraptini Purvatayyari...

એક વખત શુકમુનિ અક્ષરઓરડીની ઓસરીમાં બેસીને લખતા હતા, તે આખી રાત લખ્યું. સવાર થયું ત્યાં ચૌદ પાનાં લખીને તૈયાર કર્યાં; ત્યાં મહારાજ અક્ષરઓરડીમાંથી આવ્યા, એટલે સ્વામીએ મહારાજના હાથમાં તે પાનાં આપ્યાં. શ્

કસોટી

હિતેચ્છુ

અહંકાર

વધુ વાંચો
Anubhavni Athdaman
ઑગસ્ટ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Anubhavni Athdaman

છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લ

સ્વીકાર

માન

દાસત્વ

અહંકાર

વધુ વાંચો
Adarsh Banvu Che ?
મે 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Adarsh Banvu Che ?

‘બેટા આદર્શ ! એક અગત્યનું કામ હતું.’ ‘બોલોને અંકલ.’ ‘આદર્શ ! તું સાતમા ધોરણના મેથેમેટિક સબ્જેક્ટ ઉપર ટ્યુશન ચલાવી શકે ?’ ‘હા, હા… હું તો બારમા ધોરણનું મેથ્સ પણ લઈ શકું.’ ‘આદર્શ ! તને ઈંગ્લિશની કેવીક પ

અહંકાર

સ્વશ્રેષ્ઠતા

આદર્શ

વધુ વાંચો
Vakhanproof Raho
માર્ચ 02,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vakhanproof Raho

આપણી કળા કે ગુણો આ સત્સંગમાં રાજીપો રળવામાં ઉપયોગી થાય એટલા જ કામના છે; બાકી જો સાવધાન ન રહીએ તો એ જ કળા આપણને અહંકારી બનાવી શકે છે. આપણા જ લૌકિક ગુણો ફાંસારૂપ બની આપણી અલૌકિકતાનો નાશ કરી નાંખે છે. અન

દાસત્વ

માન

અહંકાર

વધુ વાંચો
Bhagwanne Vash Karva Che...?
મે 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhagwanne Vash Karva Che...?

આપણે સહુ અનેક જન્મોથી ભગવાનને પામવા માટે મથીએ છીએ, પરંતુ હજી સુધી આપણે ભગવાનને પામ્યા નથી તેનું કારણ છે : આપણામાં રહેલો અહંકાર. આપણને ભગવાન સુધી પહોંચવામાં આ અહંકાર જ સૌથી વધુ નડે છે. જેટલો અહં કાર ઓછ

સવળું લેવું

સમજણ

અહંકાર

વધુ વાંચો
Rajipano Apcho...
નવેમ્બર 01,2020
સહનપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Rajipano Apcho...

માધવ અને મોહિત બંને નવયુવાનો સત્સંગમાં રહી ખૂબ જ ભાવથી સેવા-સમાગમ કરતા. માધવને અમુક પ્રકારના દોષોની પીડા તો રહેતી પણ તેને તેની ખૂબ દાઝ હતી. તે મુમુક્ષુ બનીને પોતાના અંતરની બધી જ વાત નિષ્કપટપણે સંતોને

રાજીપો

દિવ્યભાવ

ભક્ત

અહંકાર

વધુ વાંચો