બ્લોગ્સ

હૃદય સુધી પહોંચીએ…
એપ્રિલ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હૃદય સુધી પહોંચીએ…

શાંતિકાકાનું ઘર મારા ઘરથી એકદમ નજીક. બે ઘર મૂકો એટલે ત્રીજું તેમનું ઘર આવે. આખો દિવસ તેમનો લાઉડલી અવાજ મારા ઘેર બેકગ્રાઉન્ડમાં સંભળાયા કરે. પહેલા તો મને આ બાબતે તેમને વિવેક શીખવવાનું ઘણું મન થતું, પરં

સવળું લેવું

સમજણ

સ્વભાવ

વધુ વાંચો
ભગવાનને વશ કરવા છે...?
મે 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભગવાનને વશ કરવા છે...?

આપણે સહુ અનેક જન્મોથી ભગવાનને પામવા માટે મથીએ છીએ, પરંતુ હજી સુધી આપણે ભગવાનને પામ્યા નથી તેનું કારણ છે : આપણામાં રહેલો અહંકાર. આપણને ભગવાન સુધી પહોંચવામાં આ અહંકાર જ સૌથી વધુ નડે છે. જેટલો અહં કાર ઓછ

સવળું લેવું

સમજણ

અહંકાર

વધુ વાંચો
મોટાઈનું બેલેન્સ
માર્ચ 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મોટાઈનું બેલેન્સ

હમણાં બે મહિના પહેલાં જ પૂ.સંતોએ ઝોનલેવલના પ્રેસિડન્ટ એવા આશિષભાઈની અચાનક બદલી કરીને તેમની જગ્યાએ રોહિતભાઈની નિમણૂક કરી. આવો મોટો ફેરફાર થવાથી સૌ કોઈને અવનવા વિચારો આવવા લાગ્યા. પરંતુ આશિષભાઈને મન તો

મોટપ

આજ્ઞા

સ્વીકાર

સેવા

રાજીપો

સવળું લેવું

વધુ વાંચો
કોહિનૂર હીરો
ફેબ્રુઆરી 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કોહિનૂર હીરો

આધ્યાત્મિક ઓજસથી ભરેલા ગુરુદેવ પોતાના એક શિષ્ય ઉપર અપમાનજનક શબ્દોના પ્રહારો કરવા લાગ્યા. જાણે કે રણસંગ્રામમાં અર્જુનનાં બાણ વરસતાં હોય ને શું ! “તને આજ્ઞાવચનની કોઈ કિંમત જ નથી. તારામાં બુધ્ધિનો તો છાં

કસોટી

સવળું લેવું

વધુ વાંચો