Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
A
અ
Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
કથા
કીર્તન
સત્સંગ
ધૂન
ધ્યાન
વાંચન
ફોટા
વધુ
હોમ
હોમ
બ્લોગ્સ
બ્લોગ્સ
પ્રગટ
લેખક
ઑગસ્ટ 01,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
આપણું ડ્રાઇવિંગ કેવું છે ?
‘રોહન ! સાંભળ્યું છે કે તારે ડ્રાઇવિંગ કરવા બાબતે થોડું સુધારવા જેવું છે; તો થોડું ધ્યાન દઈને એ બાબતે જરા…’ “કોણે કહ્યું મારું ડ્રાઇવિંગ સારું નથી ! ૮ વર્ષથી ગાડી ચલાવું છું. સાપુતારા પ્રવાસમાં ગયા હત
અહંકાર
પ્રગટ
આજ્ઞા
વધુ વાંચો
જુલાઈ 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
ભક્તોના ભાવ, પૂરે મારો માવ !
વહાલા ગુરુજી ઘણી વાર કહે છે કે, મહારાજ સાથે વાતો કર્યા કરવી. અને થોડા દિવસ પહેલાં સવારની કથામાં ભગવાનને ફોન લગાવીને વાતો કરવાની ભાવના શીખવી હતી. અને ચંદનના વાઘા દરમિયાન ગુરુજી પોતાના સેવનીય સ્વરૂપ શ્ર
પ્રગટ
ભાવના
વધુ વાંચો
ફેબ્રુઆરી 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
પ્રભુમાં પ્રગટભાવ કરો...
જયદીપ અંકલ જેવા સભામાં બેઠા ત્યાં અચાનક તેમની નજર મહારાજ ઉપર ગઈ. જોયું તો મહારાજનો ખેસ ઊંચો-નીચો અને પાઘ ચાંદલા સુધી પહોંચી ગયેલી. વળી, કંઠનો હાર પણ વ્યવસ્થિત સેન્ટરમાં નહોતો. આ જોઈ તેમને બહુ લાગી આવ્
પ્રગટ
વધુ વાંચો
ઑક્ટોબર 01,2022
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા
પ્રગટનો સ્વીકાર ટાળે બધા વિકાર
વહાલા ભક્તો ! આપણે પ્રગટને નથી સ્વીકારતા અને પરોક્ષમાં બહુ શ્રદ્ધા રાખીએ છીએ, એનું કારણ છે અહંકાર. પ્રગટ હોય એ આપણા અહંકાર ઉપર ઘા કરે છે. એ આપણને જરાય ફાવતું નથી. માનીએ કે ન માનીએ, પણ ઈર્ષ્યા સર્વવ્યા
પ્રગટ
દિવ્યભાવ
વધુ વાંચો
ઑક્ટોબર 15,2021
શ્રી દલસુખભાઈ આર. રાઠોડ દ્વારા
રાજીપાનું રહસ્ય “મહિમા”
આપણા સહુના હૃદયમાં એક એવો ભાવ હોય છે કે, મારે મહારાજ તથા પૂ.સંતો-ભક્તોને રાજી કરવા છે. પરંતુ, તે કેવી રીતે થાય; તેની આપણને બહુ ખબર હોતી નથી. એટલે ઘણું બધું કરવા છતાં કેટલીકવાર જોઈએ એટલો રાજીપો મળતો નથ
મહિમા
પ્રગટ
વધુ વાંચો
Feedback