બ્લોગ્સ

પ્રતિકૂળતામાં પ્રગતિ…
જાન્યુઆરી 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રતિકૂળતામાં પ્રગતિ…

બે દિવસ પહેલાં રીઝલ્ટ બહાર પડયું. ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાંં દિવ્ય બે સબજેક્ટમાં ફેલ થયો. એકમાં ૨૪ અને બીજામાં ૨૯ માકર્સ; પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, દિવ્યનુંં વર્તન અન્ય નાપાસ થયેલ વિદ્યાર્થીઓ

અનુભવ

પરિસ્થિતિ

સ્વીકાર

સત્સંગ

વધુ વાંચો
સવળું લેવાનો લાભ..
જૂન 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સવળું લેવાનો લાભ..

આપણે અનેક વાર સાંભળ્યું છે કે મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરેને ભગવાન વશ હતા. તેઓ જ્યારે પ્રભુને યાદ કરે ત્યારે સ્વયં શ્રીહરિ તેમની આગળ હાજર થઈ જતા અને તેમને આનંદથી ભરી દેતા. અરે ! ગોપીઓને તો સર્વત્ર કાન

સમજણ

પરિસ્થિતિ

કસોટી

વધુ વાંચો
પરિસ્થિતિ
નવેમ્બર 01,2020
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પરિસ્થિતિ

એક નાના ગામના રેલવે સ્ટેશને સામાન્ય પરિસ્થિતિના એક ભાઈ ઉદાસ ચહેરે પોતાનાં ત્રણ નાનાં બાળકોને સાથે લઈને આવ્યા. સ્ટેશને આવીને બાંકડા ઉપર બેઠા-બેઠા ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા; પણ કંઈક ઊંડા ઊતરી ગયા હતા. ત

પરિસ્થિતિ

સમજણ

વધુ વાંચો
જીવનનાં સાચા પાઈલટ
ઑગસ્ટ 01,2020
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જીવનનાં સાચા પાઈલટ

એક વખતની વાત છે. એક સંત કોઈક પ્રસંગમાં હાજરી આપવા જવા માટે વિમાનમાં બેઠા હતા. વિમાન ઉપડયા પછી થોડીક જ વાર થઈ હશે ત્યાં જ સીટબેલ્ટ ફરીથી બાંધવાની સૂચના આપવામાં આવી. બધા મુસાફરોએ સીટબેલ્ટ બાંધી લીધો. પં

વિશ્વાસ

પરિસ્થિતિ

હિતેચ્છુ

વધુ વાંચો