બ્લોગ્સ

માનસી પૂજાની મહત્તા
ઑગસ્ટ 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

માનસી પૂજાની મહત્તા

વહાલા યુવાનો ! આજની યુવાસભામાં સંતોએ મોકલાવેલ પરિપત્ર અનુસાર એક ટોપિક ચર્ચવો છે. જો આના પર ધ્યાન આપવામાં આવે તો એ આપણને આધ્યાત્મિકતામાં ઘણા બધા સમૃદ્ધ કરી શકે છે, ને એ ટોપિક છે - ‘માનસી પૂજા.’ તો ચાલો

આજ્ઞા

માનસીપૂજા

મહિમા

નિયમિતતા

સત્ય

વચનામૃત

વધુ વાંચો
સુટેવનું સુફળ
ઑગસ્ટ 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સુટેવનું સુફળ

જીવનમાં પાડેલી સારી ટેવો અને સારા સંસ્કારો મનુષ્યની સાચી મૂડી છે. સુટેવો જીવનમાં અતિ ઉપયોગી થાય છે. જેનામાં સારી આદતો હોય, તેના તરફ સજ્જન માણસો આપોઆપ આકર્ષાય છે; એટલું જ નહીં, સારી ટેવથી મોટા પુરુષો,

ગુણગ્રહણ

નિયમિતતા

ગુણગ્રાહી

કથાવાર્તા

સદ્ભાવ

વધુ વાંચો
વાતો કે વર્તન..?
માર્ચ 01,2025
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વાતો કે વર્તન..?

આપણા જીવનમાં એક ડોકિયું કરવાની જરૂર છે કે, હું વાતો કરવામાં રહું છું કે વર્તનમાં ઉતારું છું ? આધ્યાત્મિકમાર્ગમાં હું શું કરવા આવ્યો છું ? અને શું થાય છે ? તે સતત તપાસતા રહેવું જરૂરી છે. તો ચાલો, આપણે

જીવનની સફળતા

નિયમિતતા

વધુ વાંચો
કરુણાની ફીલિંગ
સપ્ટેમ્બર 01,2020
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કરુણાની ફીલિંગ

રાકેશ અને રવિ, એ બંનેની આધ્યાત્મિક હિસાબ દેવાની જોડ છે. તેઓ રૂબરૂ કે ફોન-વોટ્સએપ દ્વારા રોજ અચૂકપણે આધ્યાત્મિક હિસાબ આપી જ દે. જ્યારથી આ પ્રકરણ શરૂ થયું, ત્યારથી બંને મિત્રોએ હિસાબ દેવામાં એક પણ દિવસ

કરુણા

મુમુક્ષુતા

નિયમિતતા

વધુ વાંચો