બ્લોગ્સ

ધ્યાન-સ્મરણ-૮
જુલાઈ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૮

જો આપણે વિદેશમાં કાયમી સેટ થાવું જ હોય તો બે કામ કરવાં પડે છે. (૧) વિદેશમાં રહેવું આપણને ગમી જવું જોઈએ. (૨) આપણો દેશ ગમે તેટલો વાલો હોય, તોપણ તેને છોડવાની તૈયારી હોવી જોઈએ. તેમ આપણે અખંડ ભગવાનના ચિંતન

ધ્યાન

સ્મરણ

નિષ્કપટ

વધુ વાંચો
જીવન મહોત્સવ કેવી રીતે બને ?
જુલાઈ 01,2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જીવન મહોત્સવ કેવી રીતે બને ?

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન યોગાનંદ સ્વામીના યોગમાં આવેલા સાવરકુંડલાના એક આલા ખુમાણ હતા. એ ભગવાનના એ

ગુરુનિષ્ઠા

નિષ્કપટ

આજ્ઞા

ગુરુકૃપા

વધુ વાંચો
રાજીપાનુું રહસ્ય
જાન્યુઆરી 01,2024
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

રાજીપાનુું રહસ્ય

એક ગામમાં એક સંત પોતાના શિષ્યમંડળ સાથે આશ્રમમાં રહેતા હતા. તેમને ઘણા શિષ્યો હતા. તેઓ હંમેશાં ગુરુજીની આજ્ઞા પ્રમાણે જ રહેતા. તેમનું જીવન તપ, ભજનપરાયણ હતું. બધા શાસ્ત્રમાં કહેલા નિયમો વ્યવસ્થિત પાળતા હ

નિષ્કપટ

રાજીપો

વધુ વાંચો
સ્વીકારથી સાક્ષાત્કાર
જુલાઈ 01,2023
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્વીકારથી સાક્ષાત્કાર

આધ્યાત્મિક માર્ગમાં આજ સુધી અનેક શ્રદ્ધાળુ ભક્તોને ભગવાનનાં સાક્ષાત્ દર્શન થયાં છે, પણ આ સાક્ષાત્કાર પાછળ તેમણે શું સાધના-આરાધના કરી હતી ? એમણે એવું તો શું કર્યું હતું કે તેમના પર ભગવાન રાજી થયા અને દ

સ્વીકાર

ગુરુનિષ્ઠા

નિષ્કપટ

વધુ વાંચો
મૂર્તિ
એપ્રિલ 01,2023
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મૂર્તિ

એક ગામમાં સુંદર નવું મંદિર બની રહ્યું હતું. એક માણસ પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણકાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો. બસ, એમ જ જોવા ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એ

અંતર્યામી

નિષ્કપટ

વધુ વાંચો
4N પ્રોજેક્ટ ...
સપ્ટેમ્બર 01,2021
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

4N પ્રોજેક્ટ ...

પ્રભુને પામવા નીકળેલા આપણે સૌ મુમુક્ષુઓ સત્સંગમાં સદૈવ આગળ વધતા રહીએ, પણ કદિ પાછા ન પડી જઈએ; તે અતિ જરૂરી છે. વળી, આજના યુવાનો અને યુવતીઓ મોટા દુઃખથી બચી શકે તથા સદા સુખી રહે, તે અતિ આવશ્યક છે. તે માટ

4N

નિયમ

નિષ્ઠા

નિર્માનીપણું

નિષ્કપટ

વધુ વાંચો
માફી માંગવી - ફોર્માલિટિ કે રિયાલિટિ
નવેમ્બર 01,2020
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

માફી માંગવી - ફોર્માલિટિ કે રિયાલિટિ

માફી માંગવી-એનો અનુભવાત્મક અર્થ એટલે, આપણી કોઈ ભૂલ બદલ, જેમની પાસે ભૂલ થઈ હોય તેમની પાસે અથવા તો કોઈ મોટા પાસે પોતાની ભૂલનો દિલથી સ્વીકાર કરીને, એમના પગમાં ઢગલો થઈ જવું. સામાન્ય રીતે આપણાં વર્તન, વાણી

પ્રાર્થના

નિષ્કપટ

ક્ષમા

વધુ વાંચો