બ્લોગ્સ

એ...માખીઓ ઉડાડતા રહેજ્યો...
જૂન 01,2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

એ...માખીઓ ઉડાડતા રહેજ્યો...

ગામ મૂળધરાઈમાં કાનજીભાઈ તથા સુંદરજીભાઈ નામે બે વણિક ભાઈ હતા. બંને ભાઈ પોતાના કાંઈક કામપ્રસંગે ગઢપુર આવેલા. તેઓ સત્સંગી ન હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાન વિશે ખૂબ વાતો સાંભળેલી તેથી ગુણભાવ હતો; એટલે મંદિ

નિશ્ચય

પક્ષ

વધુ વાંચો
નિશ્ચયનું બળ..!!
ઑગસ્ટ 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

નિશ્ચયનું બળ..!!

એક દિવસ શ્રીજીમહારાજ શ્રીવડતાલ મધ્યે ગોમતીજીને કાંઠે સભા કરીને વિરાજમાન થયા હતા. તે સમે મુક્તાનંદ સ્વામીને અદ્ભુતાનંદ સ્વામી કહે જે, “આપણને દોઢસો સાધુને મહારાજે સુરત મોકલ્યા હતા. તે દિવસે વિમુખની સાથે

મહિમા

નિશ્ચય

વધુ વાંચો
પાર્વતીબાનું મચકણિયું
જાન્યુઆરી 01,2024
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

પાર્વતીબાનું મચકણિયું

વ્રજલાલ શેઠ દશા શ્રીમાળી વાણિયા વડોદરામાં રહેતા હતા. તેમને પાર્વતી નામે દીકરી ઉત્તમ સત્સંગી હતી. તેને સમાધિ થતી, પણ તેના સસરાના ઘરે કોઈને સત્સંગ ન હતો; તેથી પાર્વતીને મહેણાં મારી સત્સંગની નિંદા કરી સં

મહિમા

નિશ્ચય

વધુ વાંચો
વ્હાલાનો વિશ્વાસ, આપણો શ્વાસ : કથામૃતમ
સપ્ટેમ્બર 01,2020
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વ્હાલાનો વિશ્વાસ, આપણો શ્વાસ : કથામૃતમ

વહાલા ભક્તો ! આધ્યાત્મિક માર્ગમાં અને જગતમાં વિશ્વાસને ઘણાં  બધા શબ્દોથી વર્ણવવામાં આવે છે. જેવા કે, આસ્થા, પ્રતીતિ, આધાર, ભરોસો, આશરો વગેરે. આ બધા વિશ્વાસના મળતા અર્થો છે. ઘણી જગ્યાએ શ્રદ્ધા શબ્દ પણ

વિશ્વાસ

નિશ્ચય

વધુ વાંચો