બ્લોગ્સ

આને કહેવાય ખપ...
જાન્યુઆરી 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આને કહેવાય ખપ...

જેમ સોની સોનાને તાવી તાવી તેનો ઘાટ ઘડે છે. પછી તે શોભાયમાન ઘરેણું બને છે; તેમ કસોટી હંમેશાં કઠણ જ હોય છે, પણ તેનાં ફળ મીઠાં હોય છે, જો સો ટકા સવળું લેવાય તો. અને પછી ભલે આપણો વાંક હોય કે ન હોય, પણ આપણ

કસોટી

વિશ્વાસ

વધુ વાંચો
પ્રભુપ્રાપ્તિની પૂર્વતૈયારી...
ઑગસ્ટ 01,2023
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

પ્રભુપ્રાપ્તિની પૂર્વતૈયારી...

એક વખત શુકમુનિ અક્ષરઓરડીની ઓસરીમાં બેસીને લખતા હતા, તે આખી રાત લખ્યું. સવાર થયું ત્યાં ચૌદ પાનાં લખીને તૈયાર કર્યાં; ત્યાં મહારાજ અક્ષરઓરડીમાંથી આવ્યા, એટલે સ્વામીએ મહારાજના હાથમાં તે પાનાં આપ્યાં. શ્

કસોટી

હિતેચ્છુ

અહંકાર

વધુ વાંચો
સવળું લેવાનો લાભ..
જૂન 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સવળું લેવાનો લાભ..

આપણે અનેક વાર સાંભળ્યું છે કે મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરેને ભગવાન વશ હતા. તેઓ જ્યારે પ્રભુને યાદ કરે ત્યારે સ્વયં શ્રીહરિ તેમની આગળ હાજર થઈ જતા અને તેમને આનંદથી ભરી દેતા. અરે ! ગોપીઓને તો સર્વત્ર કાન

સમજણ

પરિસ્થિતિ

કસોટી

વધુ વાંચો
કોહિનૂર હીરો
ફેબ્રુઆરી 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કોહિનૂર હીરો

આધ્યાત્મિક ઓજસથી ભરેલા ગુરુદેવ પોતાના એક શિષ્ય ઉપર અપમાનજનક શબ્દોના પ્રહારો કરવા લાગ્યા. જાણે કે રણસંગ્રામમાં અર્જુનનાં બાણ વરસતાં હોય ને શું ! “તને આજ્ઞાવચનની કોઈ કિંમત જ નથી. તારામાં બુધ્ધિનો તો છાં

કસોટી

સવળું લેવું

વધુ વાંચો