બ્લોગ્સ

ગુરુની આવશ્યકતા
જુલાઈ 01,2026
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુની આવશ્યકતા

વહાલા ભક્તો ! આપણે બાય કાર, ટ્રેન કે વિમાનમાં બેસીને રોજ લાંબી મુસાફરી કરીને આપણી મંજિલ સુધી જતા હોઈ છીએ. તેમાં એના ડ્રાઇવર કે પાઇલટ પર આપણો વિશ્વાસ અતૂટ હોય છે; પણ આપણે તો ભગવાન સુધી મંજિલ પાર પાડવાન

ગુરુ

ભગવદ્ભાવ

વધુ વાંચો
શાંતિનું રહસ્ય...
એપ્રિલ 01,2024
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શાંતિનું રહસ્ય...

એક મોટા આશ્રમમાં સંત-મહાત્મા રહેતા હતા. સાથે તેમના ઘણા શિષ્યો પણ હતા. બધા જ શિષ્યો ખૂબ આનંદથી સાધના-આરાધના કરતા હતા. શિષ્યોને કાંઈ મૂંઝવણ હોય, પ્રશ્નો હોય તો તેનું ગુરુદેવ નિરાકરણ કરે ને આધ્યાત્મિકતાન

શાંતિ

ગુરુ

વધુ વાંચો
શા માટે ગુરુ ?
ઑગસ્ટ 01,2023

શા માટે ગુરુ ?

પરમાત્માની રચેલી આ સૃષ્ટિમાં એક પરમાત્મા સિવાય જન્મ લેનાર કોઈ પણ પૂર્ણ નથી. બાળક જન્મે ત્યાંથી બોલતાં-ચાલતાં શીખવા માટે પોતાનાં માતા-પિતા કે કુટુંબીઓને ગુરુ બનાવે છે, રમત શીખવા પોતાના ભાઈબંધોને ગુરુ બ

ગુરુ

વધુ વાંચો
આશ્રિત પ્રતિ...
ફેબ્રુઆરી 01,2022
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આશ્રિત પ્રતિ...

અનેકવિધ ક્ષેત્રોમાં આપણે અનેક વાર લીડર તરીકેની ભૂમિકા ભજવવાની થાય છે. આ જવાબદારીથી આપણે છટકી શકતા નથી. તેથી સફળ ભૂમિકા ભજવવા માટે આપણામાં કેવાં લક્ષણો હોવાં જોઈએ ? આપણી નીચેનો વર્ગ આપણા કેવા વર્તાવથી

શિષ્ય

ગુરુ

મોટેરા

સહાનુભૂતિ

વધુ વાંચો
ગુરુભક્તિ
જુલાઈ 01,2020
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુભક્તિ

સ્વામી રામદાસને એક વખત પગમાં અચાનક અસહ્ય પીડા થવા લાગી. એ બૂમો પાડવા લાગ્યા. અરે, એમણે તો રડવાનું પણ શરૂ કરી દીધું. તેમના બધા શિષ્યો ભેગા થઈ ગયા. શિષ્યો સૌ પૂછવા લાગ્યા , “શું થયું ? શું થયું ? ગુરુજી

ગુરુ

રાજીપો

સેવા

ગુરુપૂર્ણિમા

શિષ્ય

મરજી

વધુ વાંચો
ગુરુપૂર્ણિમા
જુલાઈ 01,2020
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુપૂર્ણિમા

વહાલા ભક્તો ! ચાતુર્માસના પ્રારંભમાં જ આવતી અષાઢ સુદી પૂનમ એટલે ‘ગુરુપૂર્ણિમા’. વૈદિક હિન્દુ પરંપરામાં આ પૂનમ વ્યાસપૂર્ણિમા તરીકે ઓળખાય છે. ભગવાન વ્યાસની જન્મતિથિ એટલે અષાઢ સુદી પૂનમ- ગુરુપૂર્ણિમા. ભગ

ગુરુપૂર્ણિમા

ગુરુ

વધુ વાંચો