બ્લોગ્સ

સોય
જુલાઈ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સોય

એક લોભી શેઠ હતા. તેમની પાસે લાખો રૂપિયા હતા, છતાં સાવ ભિખારી જેવું જીવન જીવે. જીવન જરૂરિયાત માટે પણ પૈસા વાપરે નહીં. કાયમ ફાટેલાં કપડાં પહેરે, ઘેર કાંઈ પ્રસંગ હોય તોપણ સારાં કપડાં ન પહેરે. એક પૈસો પણ

લોભ

પુણ્ય

ભજન

વધુ વાંચો
કર્મફળ...
જાન્યુઆરી 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કર્મફળ...

દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા. બીરબલ(લવો) તેનો પ્રધાન હતો. તે ખૂબ જ હોશિયાર માણસ. એક દિવસ બાદશાહે તેને કહ્યું, “લવા, આપણા રાજ્યમાંથી જેને છે, છે ને છે; અને નથી, નથી ને નથી; તથા છે ને નથી; અને ન

પુણ્ય

ભક્તિ

ભજન

વધુ વાંચો
સત હરિભજન જગત સબ સપના
મે 01,2024
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સત હરિભજન જગત સબ સપના

એક વખત જનક રાજાને સ્વપ્નું આવ્યું કે પોતા પાસે પૈસા નહોતા અને પોતાને સાત દી કાંઈ ખાવા ન મળ્યું. પછી તેઓ ખીચડીનું સદાવ્રત ચાલતું હતું ત્યાં ગયા. તેમની પાસે જમવાનું પાત્ર પણ ન હતું. પછી કુંભારને ઘેર ગયા

ભજન

વધુ વાંચો
હરિ સંભારવા આગ્રહથી...
એપ્રિલ 01,2024
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હરિ સંભારવા આગ્રહથી...

સોરઠ પ્રદેશમાં માણાવદર ગામે શ્રીસ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત મયારામ ભટ્ટ રહેતા હતા. એક વખત મયારામ ભટ્ટ અને તેમના નાના ભાઈ ગોવિંદરામ નવો વેપાર કરવાની ચર્ચા કરતા હતા. ચર્ચામાં તેમને વાતો થઈ કે, “અન

ભજન

સ્મરણ

વધુ વાંચો
સ્મરણ ભક્તિનો પ્રતાપ...
એપ્રિલ 01,2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્મરણ ભક્તિનો પ્રતાપ...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૧૨/૨૦૨૨ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... વહાલા ભક્તો ! કેટલાક આત્માઓ પરમાત્માની ભક્તિ કરીને મોટી પ્રાપ્તિ પામ્યા છે. મહાર

સ્મરણ

મહિમા

ભજન

વધુ વાંચો
સ્મરણનો શ્રેષ્ઠ લાભ-પ્રભુપ્રાપ્તિ
એપ્રિલ 01,2023
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્મરણનો શ્રેષ્ઠ લાભ-પ્રભુપ્રાપ્તિ

સ્મરણ વર્ષ, સં. ૨૦૭૯ શ્રીહરિનું સ્મરણ કરવાના સેંકડો લાભ છે, પણ તેનો સૌથી મોટો ફાયદો છે - પ્રભુની સાક્ષાત્ પ્રાપ્તિ. આ દુનિયાની કોઈ વસ્તુ કે વ્યક્તિ મેળવવી હોય તો તેના માટે પણ ઘણો પ્રયત્ન કરવો પડે છે.

સ્મરણ

ભજન

વધુ વાંચો
ચાતુર્માસ...
જુલાઈ 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચાતુર્માસ...

વહાલા ભક્તો ! ટૂંક સમયમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાતુર્માસ એટલે અષાઢ સુદ-૧૧ થી કારતક સુદ-૧૧. આ ચાર માસ એટલે ભક્તોએ તપ-ભજન વગેરે કરી ભગવાનને પ્રસન્ન કરવાનો સમય. આ ચાર માસમાં દરેક ભક્તો કાંઈકન

ચાતુર્માસ

નિયમ

ભજન

વધુ વાંચો
ભજનનું અંગ: કથામૃતમ
ફેબ્રુઆરી 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ભજનનું અંગ: કથામૃતમ

આપણે બધાએ ઈન્દ્રિયો-અંત:કરણના ભાવને ભગવાનમાં હોમીને મૂર્તિમાં જોડાઈ જાવાનું છે. મૂર્તિનું સુખ લૂટવાનું છે. જેણે ભજનનું સુખ જાણ્યું ને માણ્યું છે, એને એમાં જે મજા આવે છે એવી બીજી કોઈ વાતમાં આવતી નથી. આ

ભજન

ધ્યાન

વધુ વાંચો
કોરોનાનું કવચ : નિયમ : કથામૃતમ
ઑગસ્ટ 01,2020
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કોરોનાનું કવચ : નિયમ : કથામૃતમ

વહાલા ભક્તો, અત્યારે સમગ્ર વિશ્વમાં COVID-૧૯ નો કાળો કેર વર્તી રહ્યો છે. આજે આખી દુનિયા આનાથી પરેશાન થઈ રહી છે. દુનિયામાં કરોડ ઉપર લોકો આનો ભોગ બન્યા છે, તેમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા છે અને મોટા ભાગન

પોઝીટીવ

ભજન

નિયમ

વધુ વાંચો