બ્લોગ્સ

સત્સંગની દિવ્યતા - સાચો લાભ...
જૂન 01,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

સત્સંગની દિવ્યતા - સાચો લાભ...

વહાલા ભક્તો ! ભગવાને આપણને મનુષ્યદેહ આપ્યો, આવો રૂડો સત્સંગનો યોગ આપ્યો છે, તો જીવનની પળેપળ ભગવાન સંભારવામાં વીતે એમ સાવધાનીપૂર્વક ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરીએ તો સર્વોત્તમ લાભ થાય, નહિતર ગાફલા

વૃત્તિ

અભ્યાસ

વધુ વાંચો
આત્મનિષ્ઠામાં કન્સેશન...
ઑગસ્ટ 01,2022
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આત્મનિષ્ઠામાં કન્સેશન...

વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ આ વર્ષ સં.૨૦૭૮ને ‘આત્મનિષ્ઠા વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને આત્મનિષ્ઠાના અભાવે આપણામાં ઘણીક ઉણપો રહી જાય છે અને તેને કારણે ભજન-ભક્તિ અને ઉપાસનામાં વિક્ષેપો પણ રહ્યા કરે છે. મ

આત્મનિષ્ઠા

અભ્યાસ

વધુ વાંચો
આત્મનિષ્ઠાના ઉપાય...
જૂન 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આત્મનિષ્ઠાના ઉપાય...

ખરેખર તો આપણે ચેતન આત્મા છીએ, જડ દેહ નહીં; પણ આત્મારૂપે વર્તતા નથી એટલે દેહમાં અહં અને દેહના સંબંધીમાં મમત્વરૂપ માયા વળગી છે. કામ, ક્રોધ અને માન જેવા દોષો પીડે છે. અનેક પ્રકારનાં દુ:ખો ભોગવવાં પડે છે.

આત્મનિષ્ઠા

અભ્યાસ

વધુ વાંચો
આત્મનિષ્ઠાના ફાયદા શું?...
ફેબ્રુઆરી 01,2022
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

આત્મનિષ્ઠાના ફાયદા શું?...

વહાલા ભક્તો ! આપણા ગુરુજીએ આ સં.૨૦૭૮ વર્ષનું “આત્મનિષ્ઠા” એવું નામ આપી આ આખું વર્ષ આત્મનિષ્ઠાનો અભ્યાસ કરવાની આજ્ઞા કરી છે. જો તેનો અભ્યાસ કરવો હોય તો તેના ફાયદાની જાણકારી હોવી જરૂરી છે. કેમ જે, જીવને

આત્મનિષ્ઠા

અભ્યાસ

બ્રહ્મરૂપ

વધુ વાંચો
અભ્યાસ સારો ચાલી રહ્યો છે...
ઑક્ટોબર 15,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

અભ્યાસ સારો ચાલી રહ્યો છે...

સભાના અંતમાં સહુ ઘડીક સભાસંચાલક સામું જુએ છે અને ઘડીક યશ સામું જુએ છે. ‘મેહુલથી માંડી કુલદીપ સુધીના સહુનાં નામ આવ્યાં, ને યશનું નામ જ કેમ નહીં ? ઠાકોરજીની આરતી ઉતારવામાં કે સંતોનાં પૂજનમાં એકેય લીસ્ટમ

અભ્યાસ

અપમાન

સમજણ

વધુ વાંચો
જીવનનો હેતુ અને ઉપાય
એપ્રિલ 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

જીવનનો હેતુ અને ઉપાય

વહાલા મહારાજે અિત કરૂણા કરીને આપણને આ અતિ દુર્લભ માનવ શરીર આપ્યું છે આ મનુષ્ય શરીરની દુર્લભતા વર્ણવતા મહારાજ ખગોળ-ભૂગોળના વચનામૃતમાં કહે છે કે, આપણા વર્ષ (૮,૬૪,૦૦,૦૦,૦૦૦) આઠ અબજ ને ચોસઠ કરોડ થાય ત્યાર

મનુષ્ય

અભ્યાસ

આશય

વધુ વાંચો
સદ્દભાવ વર્ષની કમાણી
નવેમ્બર 01,2020
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સદ્દભાવ વર્ષની કમાણી

વહાલા ભક્તો ! ગત વર્ષે આપણને વડતાલધામને આંગણે ‘શ્રીસ્વામિનારાયણ સમૂહ સત્સંગ શિબિર’ નો લાભ મળ્યો હતો. તે શિબિરમાં સં.૨૦૭૬ના બેસતા વર્ષના દિવસે પૂ.ગુરુજીએ આ વર્ષને ‘સદ્‌ભાવ વર્ષ’ નામ આપ્યું હતું. અને આખ

સદ્ભાવ

અભ્યાસ

વધુ વાંચો